રશ્મિ દેસાઈથી લઇ ત્રિધા ચૌધરી સુધી, અટેંશન માટે બિકીની પહેરવાથી પણ નથી શરમાતી

સેલેબ્સ માત્ર અભિનય જ નહીં પરંતુ તેમની ગ્લેમરસ લાઈફસ્ટાઈલથી પણ ચર્ચામાં રહે છે. જ્યારે કલાકારો તેમના ડેશિંગ લુક અને બોડીથી ચાહકોનું ધ્યાન ખેંચે છે, ત્યારે અભિનેત્રી તેના કર્વી લુક અને…

આ રાશિની યુવતીઓ સાસરામાં રાણીઓની જેમ રાજ કરે છે.

લગ્ન વિશે છોકરીઓનું પોતાનું સ્વપ્ન હોય છે, જેમાંથી કેટલાક સપના પૂરા થાય છે, કેટલીક અધૂરી રહે છે. જો કે, છોકરીને કેવા પ્રકારનાં સાસરા મળશે તે સંપૂર્ણ તેની રાશિ પર આધારિત…

શુક્રવારે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અપનાવો આ સરળ ઉપાય

શુક્રવારને ધનની દેવી લક્ષ્મીને સમર્પિત માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને કૃપા મળે છે. એવું કહેવામાં આવે છે…

ગુરુવારના દિવસે અચુક 5 ગરીબ વ્યક્તિઓને કરાવો ભોજન, સાથે આ મંત્રનો ખાસ કરો જાપ, થશે ધનની પ્રાપ્તિ

જાણો કઈ રાશીને મળશે કેવા લાભ અને આવનાર સમયમા કઈ સાવચેતી રાખવી છે જરૂરી મેષ રાશિ : આ રાશિના જાતકોને તેમણે સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી જોઈએ. તમારે કામ કાજમાં સાવચેતી…

ગુરુવારે આ કાર્યો કરવાથી ભગવાન વિષ્ણુ તમારા પર ખુશ થાય છે અને તમને સારું ફળ આપે છે

ભગવાન વિષ્ણુ એવા દેવતાઓમાંના એક છે જે તેના ભક્તોની પૂજાથી જલ્દી પ્રસન્ન થાય છે. જે વ્યક્તિ પર શ્રી હરિના આશીર્વાદ વરસે છે, તેને જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી રહેતી નથી.…

બુધવારે ભગવાન ગણેશની પૂજા જરૂરી છે 7 કારણોને લીધે

ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને સાથે ભક્ત પોતાના કાર્યક્ષેત્રમાં સફળ થાય છે. બુધવારે વિધિ વિધાનની સાથે પૂજા કરાય છે. ભગવાન ગણેશ ભક્તો પર પ્રસન્ન…

બજરંગબલીને મીઠુ પાન અર્પણ કરશો તો લક્ષ્મી માતા સદાય તમારાથી પ્રસન્ન રહેશે

જો તમે જીવનની કોઈપણ મુશ્કેલ લડાઈમા વિજય મેળવવા ઇચ્છો છો તથા તમારા અટકેલા કામને પૂર્ણ કરવા ઈચ્છો છો અથવા તમારા શત્રુઓને પરાસ્ત કરવા ઈચ્છો છો તો તમારે પ્રભુ શ્રી બજરંગબલીના…