એન્ટિલિયાથી ઓછું નથી અનિલ અંબાણીનું શાહી ઘર, તસવીરો જોઇને ફાટી જશે આંખો

એક સમયે દુનિયાના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ રહી ચૂકેલા અનિલ અંબાણીને કોઈ ઓળખની જરૂર નથી. તે રિલાયન્સ એડીએ ગ્રુપના માલિક છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના માલિક મુકેશ અંબાણીની ‘રાજમહેલ’ એન્ટિલિયાની જેમ અનિલ અંબાણીનું ઘર કોઇ મહેલથી ઓછું નથી. આવો અમે તમને જણાવીએ તેમના ઘરની ખાસિયતો, જેને જાણીને તમારા હોશ ઉડી જશે.

image soucre

અનિલ અંબાણીનું ઘર મુંબઈના પાલી હિલ વિસ્તારમાં છે. તેમના 17 માળના મકાનનું નામ છે એબોડેસ. તે લગભગ ૧૬૦ ચોરસ ફૂટમાં ફેલાયેલું છે.

image source

અનિલ અંબાણીનું આ સુપર લક્ઝરી ઘર છે બહારથી પણ એટલું જ સુંદર, અંદરથી છે એટલું જ વૈભવી . તે લગભગ 70 મીટર ઊંચું છે.

image source

રિપોર્ટ્સ અનુસાર અનિલ અંબાણીના આ ઘરની કિંમત લગભગ 5 હજાર કરોડ છે. આમાં તે પોતાની પત્ની ટીના અને બાળકો સાથે રહે છે.

image socure

અનિલ અંબાણીના આ મહેલમાં સ્પા, સ્વિમિંગ પૂલ, જિમ તેમજ હેલિપેડ સહિતની ઘણી 7 સ્ટાર સુવિધાઓ છે.

image socure

ભારતના સૌથી મોંઘા ઘરોની વાત કરીએ તો અનિલ અંબાણીનો આ શાહી મહેલ ત્રીજા નંબર પર આવે છે.

image socure

બધી લક્ઝરી સુવિધાઓ સાથેની નિવાસસ્થાનની બાલ્કની સૂર્યોદય અને સૂર્યાસ્તનો ખૂબ જ સુંદર નજારો આપે છે.

image socure

17 માળની આ બિલ્ડિંગમાં વિશાળ લાઉન્જ એરિયા છે, જેમાં અનિલ અંબાણીનું કાર કલેક્શન છે. અનિલ અંબાણીની પત્ની ટીના, બે પુત્રો જય અનમોલ અને જય અંશુલ અને પુત્રવધૂ ક્રિશા શાહ એબોડેસમાં રહે છે.

image socure

હાલ અનિલ અંબાણી દેવામાં ડૂબેલા છે. તેમની કંપની રિલાયન્સ કેપિટલ વેચવાની સ્થિતિમાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

                                             
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક ( image source) છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ સમાચાર અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન રહીયો કે તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ સમાચાર તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુની ધમાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ગુજ્જુની ધમાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ગુજ્જુની ધમાલ

Disclaimer: આ સ્ટોરી સામાન્ય માહિતી અને મીડિયા રિપોર્ટ્સના આધારે લખવામાં આવી છે. તેમને કોઈપણ રીતે અજમાવતા પહેલા, તમારે જાણકાર અથવા તમારા ડોક્ટરની સલાહ લેવી જ જોઇએ. gujjuabc આ સૂચનો અને સારવાર માટે નૈતિક જવાબદારી લેતું નથી. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે.

Recent Posts

આજનું દૈનિક રાશિફળ: મેષ થી મીન સુધીની 12 રાશિઓ માટે રાશિફળ, 19 ડિસેમ્બર, 2025

મેષ: આજનું રાશિફળ આજે, કામ અંગે તમારા મનમાં નવા વિચારો આવશે, અને તમે તેનો પીછો… Read More

3 weeks ago

विराट कोहली, रोहित शर्मा अगला वनडे मैच कब खेलेंगे? IND बनाम NZ सीरीज़ का शेड्यूल आ गया।

विराट कोहली और रोहित शर्मा ने 2025 में इंटरनेशनल क्रिकेट से शानदार तरीके से विदाई… Read More

3 weeks ago

कभी खुशी कभी गम ने 24 साल पूरे किए: इस टाइमलेस फिल्म से बॉलीवुड के लिए रीवॉच वैल्यू के सबक

चौबीस साल पहले, इसी तारीख को करण जौहर की 'कभी खुशी कभी गम' सिनेमाघरों में… Read More

3 weeks ago

अमिताभ बच्चन और जया बच्चन से पेरेंटिंग के 6 सबक जिनसे हर अनुशासित माता-पिता सहमत होंगे।

जया बच्चन, जो भारतीय सिनेमा की सबसे सम्मानित अभिनेत्रियों में से एक हैं और एक… Read More

3 weeks ago

सिलसिला से दो अनजाने: अमिताभ बच्चन-रेखा की 10 सदाबहार ऑन-स्क्रीन जोड़ि !

रेखा और अमिताभ बच्चन बॉलीवुड की सबसे ज़्यादा चर्चित ऑन-स्क्रीन जोड़ियों में से एक हैं।… Read More

3 weeks ago