આ પ્રાણીનું કિમતી લોહી લાલ નહિ પણ બ્લ્યુ રંગનું છે, અધધ કિમતનું છે આ લોહી…

સંસારમાં દરેક વ્યક્તિ માટે તેના શરીરમાં રક્ત હોવું આવશ્યક હોય છે. જો કોઈ વ્યક્તિના શરીરમાં રક્તની કમી હોય તો તેના શરીરમાં અન્ય વ્યક્તિનું લોહી ચઢાવવામાં આવે છે. આપણને હંમેશા એવું જ લાગે છે કે, દુનિયામાં સૌથી મોંઘુ લોહી માનવ લોહી જ છે, પરંતુ એવું નથી. સમુદ્રમાં રહેતા એક જીવનું રક્ત દુનિયામાં સૌથી વધુ મોંઘું છે. આ જીવનું નામ હોર્સશુ છે, જેમાં ભૂરા રંગનું લોહી મળી આવે છે. તેના લોહીમાં એવા ત્તત્વ મળી આવે છે, જે ઓક્સિજનને શરીરના તમામ ભાગોમાં લઈ જાય છે. આ લીલા લોહીના ઉપયોગથી શરીરમાં રહેતા હાનિકારક બેક્ટેરીયા વિશે માલૂમ કરી શકાય છે. આ કારણે તેના લોહીની કિંમત લગભગ 10 લાખ રૂપિયા પ્રતિ લીટર છે. આ પ્રજાતિ 45 કરોડ વર્ષોથી પૃથ્વી પર જીવિતું છે.

વિજ્ઞાન આપણા માટે વરદાન છે. આજે વૈજ્ઞાનિકો દિવસરાત મહેનત કરીને એવા દવાઓ બનાવે છે, જે માણસોની ગંભીર બીમારીઓથી બચાવે છે. પંરતુ આ જ વિજ્ઞાન કોઈ બીજા જીવ માટે અભિશાપ પણ છે. આ અભિશાપ તેમના માટે મોત લઈને આવે છે. કંઈક આવું જ થઈ રહ્યું છે કેકડાઓની પ્રજાતિની સાથે. ઉત્તરી અમેરિકાના સમુદ્રમાં હોર્સશુ કેકડા મળી આવે છે. તેનો આકાર ઘોડાની નાળની જેમ હોય છે. તેથી તેને હોર્સશૂ ક્રેબના નામથી ઓળખવામાં આવે છે. જોકે, તેનું વૈજ્ઞાનિક નામ Limulus Polyphemus છે. આ કેકડાને માણસો માટે વરદાનરૂપ માનવામાં આવે છે. પરંતુ તેની ખૂબી એ છે કે, આ જ ખૂબી અભિશાપ બની ગઈ છે. હવે આ જીવની માત્રા પણ ઓછી થઈ રહી છે.

ખૂન માટે થાય છે ખૂન

માનવામાં આવે છે કે હોર્સશૂ ક્રેબ આ ધરતી પર છેલ્લા 45 હજાર વર્ષોથી છે, અને સદીઓથી તેમનામાં કોઈ બદલાવ આવ્યો નથી. અન્ય પ્રાણીઓની જેમ તેનું લોહી લાલ નહિ, પરંતુ ભૂરું હોય છે. આવું એટલા માટે કે, તેના લોહીમાં માનવીય લોહીની જેમ હિમોગ્લોબિલન અને આયર્ન નથી હોતું, પરંતુ હીમોસ્યાઈનિન નામનુ ત્તત્વ હોય છે. જે લીલો રંગ આપે છે. હીમોસ્યાઈનિન શરીરમાં ઓક્સિજનને પહોંચાડવાનું કામ કરે છે.

આ હોર્સશૂના લોહીની એક ખાસિયત એ છે કે તે ખરાબ બેક્ટીરિયાની સટીક ઓળખ કરે છે. માનવીય શરીરમાં જે દવાઓનો ઉપયોગ થાય છે, તેમાં રહેલા હાનિકારક બેક્ટેરીયાની ઓળખ કરવા માટે તે સક્ષમ છે. આ માટે તેનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવે છે. સાથે જ તેની દવાઓના ખતરા અને દુષ્પ્રભાવોની માહિતી પણ મળે છે. આ કારણોથી જ તેનું લોહી 10 લાખ રૂપિયા પ્રતિ લીટર વેચાય છે. તેનું લોહી કાઢવા માટે દર વર્ષે અંદાજે 5 લાખ કેકડાઓની મારી નાખવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, આ લોહી કાઢવાની પ્રક્રિયા બહુ જ ખૌફનાક હોય છે. જેમાં જીવતા કેકડાને સ્ટેન્ડમાં ફીટ કરીને તેમના મોઢામાં સીરિન્જ ભોંકીને પાઈપના માધ્યમથી ધીરે ધીરે લોહી કાઢવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન વધુ લોહી નીકળી જવા પર કેકડાઓની મોત થવા લાગે છે. જે કેકડા બચી જાય છે, તેમને પાણીમાં ફરીથી છોડી દેવાય છે.

Recent Posts

આજનું દૈનિક રાશિફળ: મેષ થી મીન સુધીની 12 રાશિઓ માટે રાશિફળ, 19 ડિસેમ્બર, 2025

મેષ: આજનું રાશિફળ આજે, કામ અંગે તમારા મનમાં નવા વિચારો આવશે, અને તમે તેનો પીછો… Read More

3 weeks ago

विराट कोहली, रोहित शर्मा अगला वनडे मैच कब खेलेंगे? IND बनाम NZ सीरीज़ का शेड्यूल आ गया।

विराट कोहली और रोहित शर्मा ने 2025 में इंटरनेशनल क्रिकेट से शानदार तरीके से विदाई… Read More

3 weeks ago

कभी खुशी कभी गम ने 24 साल पूरे किए: इस टाइमलेस फिल्म से बॉलीवुड के लिए रीवॉच वैल्यू के सबक

चौबीस साल पहले, इसी तारीख को करण जौहर की 'कभी खुशी कभी गम' सिनेमाघरों में… Read More

3 weeks ago

अमिताभ बच्चन और जया बच्चन से पेरेंटिंग के 6 सबक जिनसे हर अनुशासित माता-पिता सहमत होंगे।

जया बच्चन, जो भारतीय सिनेमा की सबसे सम्मानित अभिनेत्रियों में से एक हैं और एक… Read More

3 weeks ago

सिलसिला से दो अनजाने: अमिताभ बच्चन-रेखा की 10 सदाबहार ऑन-स्क्रीन जोड़ि !

रेखा और अमिताभ बच्चन बॉलीवुड की सबसे ज़्यादा चर्चित ऑन-स्क्रीन जोड़ियों में से एक हैं।… Read More

3 weeks ago