Category: અધ્યાત્મ

આ દિવસે શ્રીકૃષ્ણએ અર્જુનને ધર્મ અને કર્મનો ઉપદેશ આપ્યો હતો

હિંદુ ધર્મ માટે સૌથી પવિત્ર દિવસ ગીતા જયંતી છે. માગશર મહિનાના સુદ પક્ષની એકાદશીએ જ શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. એટલે આ પર્વ 14 ડિસેમ્બરના રોજ ઊજવવામાં આવશે. મહાભારત…

ઈચ્છિત ફળ મેળવવા આ રીતે કરો શિવલિંગ પર અભિષેક, મળશે એવા ફળ કે જાણીને રહી જશો દંગ

ભગવાન શિવ ની પ્રથા ટૂંક સમયમાં ફળદાયી નીવડે છે. સુખની ઈચ્છા કરવા અને દુઃખ દૂર કરવા માટે ભગવાન શિવની પૂજા કરી રહ્યા છો તો શિવ પૂજા સાથે જોડાયેલા આ નિયમો…

જાણૉ આ ભારતના ચમત્કારિક મંદિર, જેનું રહસ્ય આજે પણ છે અકબંધ

ભારતમાં લાખોની સંખ્યામાં મંદિરો આવેલા છે. કોઈ પણ એવુ સ્થાન ન હોય જ્યાં મદિર ન હોય. ભારતમાં આવેલા કેટલાક મંદિરો હજારો વર્ષ જૂના છે. તેમાના કેટલાક મંદિરોમાં એવા રહસ્યો છુપાયેલા…

વાસ્તુ દોષ દૂર કરવાના આ છે ખાસ ઉપાયો ,દરેક દિશા અને ગ્રહ અને દેવતાઓને છે ખાસ સંબંધ

વાસ્તુ શાસ્ત્રમાં 4 દિશઆઓની અને તેની વચ્ચેની 4 દિશામાં વાસ્તુ દોષની વાત કરાઈ છે. અલગ અલગ દિશામાં રહેલા દોષને દૂર કરવા માટે અલગ અલગ દેવતાઓની અને અલગ અલગ ગ્રહોની પૂજા…

શુ તમે જાણૉ છો ? બ્રમ્હ્ચારી હનુમાનજીના પણ થયા હતા ત્રણ વાર લગ્ન…

હનુમાનજીને બાળ બ્રહ્મચારી અને રામ ભક્ત તરીકે પૂજવામાં આવે છે, તે જાણીતું છે પરંતુ, તેઓ સિંગલ હતા કે કેમ તે કદાચ સંપૂર્ણપણે સાચું નથી. પૌરાણિક કથાઓ અનુસાર, તેમના ત્રણ લગ્ન…

આ એક વસ્તુને ઘરમાં રાખવાથી પૈસા અને લગ્ન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે

માનવ જીવન પડકારોથી ભરેલું છે. લોકોને તેમના જીવનની બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેનાથી તેઓ અજાણ છે તેમજ તેમની કારકિર્દી બનાવે છે. કેટલાક લોકો પોતાની સમસ્યાઓના ઉકેલ માટે જ્યોતિષ…

જો તમે પણ તમારા ઘરમાં સ્થાપિત કરવાના હોય શિવજીની પ્રતિમા તો રાખજો આ ધ્યાન, નહિં તો થશે એવું નુકસાન કે…

મિત્રો, આપણો દેશ એ ધર્મ અને આધ્યાત્મ પર ચાલતો દેશ છે. આપણા દેશમા જુદા-જુદા ધર્મના અનેકવિધ વ્યક્તિઓ વાસ કરે છે. આ દરેક ધર્મના વ્યક્તિઓ અનેકવિધ પ્રકારની વિશેષ પરંપરાઓ ધરાવે છે.…