રસપ્રદ

એક એવી અમર પ્રેમ કહાની છે જેને વાંચીને તમારી આંખોમાં આંસુ આવી જશે. આવો જાણીએ આ અદ્ભુત પ્રેમ કહાની.

નવી દિલ્હીઃ પ્રેમ એક એવી લાગણી છે જે તમારા છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે રહે છે. જો તમે પણ કોઈને સાચો પ્રેમ કર્યો હોય તો તમે પણ ઈચ્છો છો કે જ્યારે પણ તમે મૃત્યુ પામો ત્યારે એ વ્યક્તિનો હાથ તમારા હાથમાં હોવો જોઈએ જેથી તમે શાંતિથી મરી શકો. આજે અમારી પાસે એક એવી અમર પ્રેમ […]

એક એવી અમર પ્રેમ કહાની છે જેને વાંચીને તમારી આંખોમાં આંસુ આવી જશે. આવો જાણીએ આ અદ્ભુત પ્રેમ કહાની. Read More »

મગ-ચોખાની બનેલી ખીચડી માં ગાયનું ઘી ઉમેરીને ખાવાથી શરીર અને મનને મોટો ફાયદો થાય છે.

થોડાં વર્ષો પહેલાં પ્રાચીન ભારતની વિરાસતમાં રસ પડ્યો. પ્રકૃતિને ખૂબ નજીકથી જોવા અને સમજવા લાગ્યા. વિશ્વમાં જંકફૂડ અને ફાસ્ટફૂડનો વધેલો વ્યાપ અને તેને કારણે થતા નુકસાનને લીધે દિલ દ્રવી ઊઠ્યું. ભારતીય ખાણીપીણી સંસ્કૃતિનો અભ્યાસ કર્યો. ખીચડી એક એવી વાનગી છે જે અનેક રીતે વિશિષ્ટ છે. નાના હતા ત્યારે ખીચડી ખાતા, પરંતુ ખીચડીમાં આટલી બધી શક્તિ

મગ-ચોખાની બનેલી ખીચડી માં ગાયનું ઘી ઉમેરીને ખાવાથી શરીર અને મનને મોટો ફાયદો થાય છે. Read More »

Scroll to Top