ચીન સહિત આ પાંચ દેશોના મુસાફરોનો આરટી-પીસીઆર ટેસ્ટ, જો ચેપ લાગશે તો ક્વોરેન્ટાઇન થશે

વૈશ્વિક સ્તરે વધી રહેલા કોરોના સંક્રમણને જોતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. શનિવારે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, ચીન, જાપાન, હોંગકોંગ, બેંગકોક અને દક્ષિણ કોરિયાથી ભારત આવતા લોકો માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત રહેશે. તેમણે જણાવ્યું હતું કે, “આ સંદર્ભમાં ટૂંક સમયમાં વિસ્તૃત આદેશ જારી કરવામાં આવશે.” “અમે આ મુદ્દે ઉડ્ડયન મંત્રાલય સાથે […]

ચીન સહિત આ પાંચ દેશોના મુસાફરોનો આરટી-પીસીઆર ટેસ્ટ, જો ચેપ લાગશે તો ક્વોરેન્ટાઇન થશે Read More »