ભારતીય રેલવેના મુસાફરોની સુવિધાના મુદ્દે રોજનું કામ થઇ રહ્યું છે. તે વિશ્વના સૌથી મોટા રેલ્વે નેટવર્કમાંનું એક છે. આ કારણે લોકો લાંબા અંતરની મુસાફરી કરવા માટે ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. ભારતીય રેલ્વે દ્વારા દરરોજ ૨.૫ કરોડથી વધુ લોકો મુસાફરી કરે છે. ભારતીય રેલવેની શરૂઆત મે 1845માં કરવામાં આવી હતી. આવો જાણીએ રેલવે સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો-
ભારતનું પહેલું રેલવે સ્ટેશન મુંબઈના બોરીબંદરમાં આવેલું છે. દેશની પ્રથમ ટ્રેન બોરી બંદરથી થાણે સુધી ૧૮૫૩માં દોડાવવામાં આવી હતી. ૧૮૮૮માં આ સ્ટેશનનું નામ બદલીને વિક્ટોરિયા ટર્મિનસ કરવામાં આવ્યું હતું.
સૌથી મોટા રેલવે જંકશનની વાત કરીએ તો મથુરાનું નામ આવે છે. મથુરા જંક્શનથી 7 રેલવે રૂટ છે. મથુરામાં દેશના તમામ મોટા શહેરો સાથે કનેક્ટિવિટીવાળા ૧૦ પ્લેટફોર્મ પણ છે.
21 ઓગસ્ટ, 1847ના રોજ દેશનો પ્રથમ રેલવે ટ્રેક બનાવવામાં આવ્યો હતો. આ ટ્રેકની લંબાઈ ૫૬ કિ.મી. જેમ્સ જોન બર્કલે મુખ્ય ઇજનેર હતા જેમણે આ રેલ્વે ટ્રેક બનાવ્યો હતો. 1853માં આ ટ્રેક પર પ્રથમ પેસેન્જર ટ્રેન દોડાવવામાં આવી હતી.
દિબ્રુગઢથી કન્યાકુમારી સુધી વિવેક એક્સપ્રેસ લગભગ 4,286 કિમીનું અંતર કાપે છે. આ અંતર કાપવામાં ટ્રેનને 82 કલાક અને 30 મિનિટનો સમય લાગે છે. આ અંતર કાપવા માટે આ ટ્રેન 57 સ્ટેશનો પર ઊભી રહે છે. તે દેશનો સૌથી લાંબો રેલ્વે માર્ગ છે.
ભારતની પ્રથમ ટ્રેને ૧૮૩૭ માં રેડ હિલ્સથી ચિંતાદ્રીપેટ બ્રિજ સુધીના ૨૫ કિ.મી.નું અંતર કાપ્યું હતું. આ ટ્રેનના નિર્માણનો શ્રેય સર આર્થર કોટનને આપવામાં આવ્યો હતો. જો કે જાહેર પરિવહન માટે દેશની પ્રથમ ટ્રેનનો ઉપયોગ 16 એપ્રિલ, 1853ના રોજ બોરીબંદર (મુંબઇ) અને થાણે વચ્ચે કરવામાં આવ્યો હતો. આ ટ્રેનમાં પહેલીવાર 400 મુસાફરો સવાર થયા હતા. ત્યારે આ દિવસે જાહેર રજા જાહેર કરવામાં આવી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક ( image source) છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ સમાચાર અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન રહીયો કે તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ સમાચાર તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુની ધમાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ગુજ્જુની ધમાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ગુજ્જુની ધમાલ
Disclaimer: આ સ્ટોરી સામાન્ય માહિતી અને મીડિયા રિપોર્ટ્સના આધારે લખવામાં આવી છે. તેમને કોઈપણ રીતે અજમાવતા પહેલા, તમારે જાણકાર અથવા તમારા ડોક્ટરની સલાહ લેવી જ જોઇએ. gujjuabc આ સૂચનો અને સારવાર માટે નૈતિક જવાબદારી લેતું નથી. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે.
મેષ: આજનું રાશિફળ આજે, કામ અંગે તમારા મનમાં નવા વિચારો આવશે, અને તમે તેનો પીછો… Read More
विराट कोहली और रोहित शर्मा ने 2025 में इंटरनेशनल क्रिकेट से शानदार तरीके से विदाई… Read More
चौबीस साल पहले, इसी तारीख को करण जौहर की 'कभी खुशी कभी गम' सिनेमाघरों में… Read More
जया बच्चन, जो भारतीय सिनेमा की सबसे सम्मानित अभिनेत्रियों में से एक हैं और एक… Read More
अमिताभ बच्चन को उनकी लंबी फिल्मोग्राफी और ऑन-स्क्रीन करिश्मा के लिए एक जीवित किंवदंती कहा… Read More
रेखा और अमिताभ बच्चन बॉलीवुड की सबसे ज़्यादा चर्चित ऑन-स्क्रीन जोड़ियों में से एक हैं।… Read More