બુધવારના દિવસે ભૂલ્યા વગર ગણેશજીને કરો આ વસ્તુનું અર્પણ , પૈસાની તકલીફ થઇ જશે દૂર

જ્યોતિષશાસ્ત્ર મુજબ બુધવારનો દિવસ એ પ્રભુ શ્રી ગણેશ અને લાલ કિતાબ મુજબ તે દિવસ દેવીમાતા દુર્ગાનો દિવસ છે પરંતુ, બુધવારના દિવસે પ્રભુ શ્રી ગણેશનુ વધારે પડતુ મહત્વ રહે છે. આ બુધવારના દિવસ દરમિયાન પ્રભુ શ્રી ગણેશની પૂજા તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થાય છે.

image source

આપણા શાસ્ત્રોમા પ્રભુ શ્રી ગણેશને વિઘ્નહર્તા એટલે કે તમામ પ્રકારની મુશ્કેલીઓને દૂર કરનારા ગણાવવામા આવ્યા છે. બુધવારના દિવસે જો ગણેશજીની પૂજા કરવામા આવે તો તે વ્યક્તિના સુખ અને સમૃદ્ધિમા ખુબ જ વધારો થાય છે અને તેમના જીવનમાથી તમામ પ્રકારના અવરોધો દૂર થઇ જાય છે.

image source

જે લોકો નબળા દિમાગ અથવા તો ઓછી યાદશક્તિ ધરાવતા હોય તો તેવા લોકોએ આ દિવસ દરમિયાન ઉપવાસ કરવો જોઈએ કારણકે, આ બુધવારનો દિવસ બુદ્ધિ પ્રાપ્તિ માટેનો દિવસ હોય છે. આ ઉપરાંત આ દિવસ ધનપ્રાપ્તિ માટે પણ ખુબ જ શુભ ગણાય છે.

image source

જો તમે વહેલી સવારે સ્નાન કર્યા પછી જો તમે ધ્યાનથી નિવૃત્ત થયા પછી પણ પૂજાસ્થળ પર પૂર્વીય અથવા તો ઉત્તર દિશાની સામે પ્રભુ શ્રી ગણેશ યંત્રની સ્થાપના કરો તો તે તમારા માટે ખુબ જ શુભ અને લાભદાયી સાબિત થઇ શકે છે અને અહી આગળની તરફની બેઠક પર બેસો.

image source

આ સિવાય જો તમે તમામ પૂજા સામગ્રી એકત્રિત કર્યા પછી જ પ્રભુ ગણેશને પુષ્પ, ધૂપ, દીવો, દીવો, કપૂર, મોલી લાલ, ચંદન, મોદક વગેરે અર્પણ કરો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ સિવાય જો તમે ભગવાન ગણેશને સુકા સિંદૂરનો તિલક લગાવી અને તેની આરતી કરો તો તે પણ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

image source

આ સિવાય જો તમે ભગવાન ગણેશનુ સ્મરણ કરી ત્યારબાદ તમારે “ગણેશ ગણપતયે નમ:” ના ૧૦૮ નામોનો મંત્રોચ્ચાર કરો તો તે પણ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. ત્યારબાદ બુધવારના રોજ પ્રભુ શ્રી ગણેશને ઘી અને ગોળ લગાવવામા આવે તો તે પણ તમને આર્થિક લાભ આપી શકે છે. આ ઉપાય તમારી નાણાકીય સમસ્યાઓને દૂર કરવા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

image source

આ સિવાય જો તમે બુધવારના રોજ ઘરમા સફેદ રંગના ગણપતિની સ્થાપના કરો તો તમામ પ્રકારની નકારાત્મક શક્તિ દૂર થાય છે. આ સિવાય આ દિવસે જમા કરાયેલ પૈસા પણ અકબંધ રહે છે. આ દિવસ દરમિયાન શક્ય બને તો પૈસાની લેવડ- દેવડ ના કરવી જોઈએ. તો એકવાર અવશ્ય અજમાવો.

Recent Posts

આજનું દૈનિક રાશિફળ: મેષ થી મીન સુધીની 12 રાશિઓ માટે રાશિફળ, 19 ડિસેમ્બર, 2025

મેષ: આજનું રાશિફળ આજે, કામ અંગે તમારા મનમાં નવા વિચારો આવશે, અને તમે તેનો પીછો… Read More

12 hours ago

विराट कोहली, रोहित शर्मा अगला वनडे मैच कब खेलेंगे? IND बनाम NZ सीरीज़ का शेड्यूल आ गया।

विराट कोहली और रोहित शर्मा ने 2025 में इंटरनेशनल क्रिकेट से शानदार तरीके से विदाई… Read More

1 day ago

कभी खुशी कभी गम ने 24 साल पूरे किए: इस टाइमलेस फिल्म से बॉलीवुड के लिए रीवॉच वैल्यू के सबक

चौबीस साल पहले, इसी तारीख को करण जौहर की 'कभी खुशी कभी गम' सिनेमाघरों में… Read More

1 day ago

अमिताभ बच्चन और जया बच्चन से पेरेंटिंग के 6 सबक जिनसे हर अनुशासित माता-पिता सहमत होंगे।

जया बच्चन, जो भारतीय सिनेमा की सबसे सम्मानित अभिनेत्रियों में से एक हैं और एक… Read More

1 day ago

सिलसिला से दो अनजाने: अमिताभ बच्चन-रेखा की 10 सदाबहार ऑन-स्क्रीन जोड़ि !

रेखा और अमिताभ बच्चन बॉलीवुड की सबसे ज़्यादा चर्चित ऑन-स्क्रीन जोड़ियों में से एक हैं।… Read More

3 days ago