ગીતામાં શ્રી કૃષ્ણએ આપ્યા જીવનમાં ખુશ રહેવાના આ સરળ ઉપાયો…

જીવનમાં દરેક સુખી રહેવા માંગે છે, કોઈ પણ વ્યક્તિ અસ્વસ્થ લોકો સાથે રહેવા માંગતું નથી. ઘણા લોકો ખૂબ ખુશ હોય છે, આપણે તેમની આદતો અને માનસિકતાને જાણવા માટે ઘણો સમય બગાડતા હોઈએ છીએ. આપણે આખો દિવસ આવી ઘણી ભૂલો કરીએ છીએ, જેના કારણે આપણી ખુશીનો નાશ થાય છે. જે લોકો ખુશ છે તે ભૂલો કરતી નથી. આખો દિવસ સંપૂર્ણતા સાથે પોતાનું કાર્ય કરે છે. ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રની ભૂમિ પર અર્જુનને કર્મ અને ધર્મ શીખવ્યાં હતા ત્યારે તેને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. ગીતામાં માનવ જાતને લગતી બધી બાબતો જણાવી છે. તે કઈ બાબતો છે તેના વિષે આપણે જાણીએ.

તુલના:

image source

જે લોકોને જીવનમાં સંતોષ હોય તેવા લોકો જ જીવનમાં ખુશ રહેવા માટે સક્ષમ છે. તેઓ જેની પાસે છે તેના માટે તેમનો આભાર વ્યક્ત કરે છે. તેઓ તેમના જીવનની તુલના બીજાના જીવન સાથે કરતા નથી. તે કોઈ પણ વ્યક્તિ સાથે તેની તુલના કાતો નથી. તેનાથી તે હંમેશા જીવનમાં ખુશ રહે છે.

ભૂતકાળથી અંતર:

image source

ભૂતકાળમાં ખોવાયેલા લોકો હંમેશા નિરાશ જ રહે છે. ભૂતકાળમાં બનેલી ઘટનાઓ વિશે આપણે વિચારીએ છીએ, પરંતુ આ ફક્ત સમયનો વ્યય છે. તેના કારણે આપણે વર્તમાનમાં જીવી શકતા નથી. આપણે વિતાવેલા સમય વિષે જ વિચાર કરતા રહીએ છીએ તેના કારણે આપને ક્યારેય ખુશ રહી શકતા નથી. તેથી તમારે પણ ખુશ રહેવું હોય તો તમારે ભૂતકાળને પાછળ મુકીને આગળ વધવું જોઈએ. તે લોકો જ ખુશ રહે છે જે સમયની સાથે ચાલે છે.

ફરિયાદ:

image source

દરેક બાબતે ફરિયાદ કરવી એ એક ખરાબ લક્ષણ માનવામાં આવે છે જે તમને એકાગ્ર થવા દેતું નથી. આની સાથે તમે જીવનમાં જે પ્રાપ્ત કરવા માંગો છો તે તમે મેળવી શકતા નથી. સુખી લોકો એ હકીકત સમજે છે કે ફરિયાદ કરવી એ સમાધાન નથી. તેના માટે તે નાની નાની વાતમાં કોઈ ફરિયાદ કરતા નથી તેથી તાના જીવનમાં તે હંમેશા ખુશ રહે છે.

ટીકા:

image source

જે લોકો સુખી હોય છે તે કોઈની ટીકા કરતા નથી. તેઓ માને છે કે આ રીતે તેઓ બીજાની ટીકા કરીને પોતાની ખુશીને ખતમ કરે છે. આની સાથે, તેનો સ્વભાવ ખૂબ સરળ રાખે છે અને તે તેની સાથે બીજાની ખુશીની સંભાળ પણ રાખે છે.

લીધેલા નિર્ણયોની ચિંતા કરવી નહિ :

જેઓ હંમેશાં ખુશ રહે છે, તેઓ તેમના જીવનમાં માટે લીધેલ નિર્ણયોનું પરિણામ શું થશે તેની ઉપાધી નથી કરતા હોતા. આથી તેઓ તેમના જીવનમાં હંમેશાં ખુશ રહી શકે છે અને સ્વતંત્રતા તેમનું જીવન જીવે છે. તે લીધેલા નિર્ણય વિષે વધારે વિચાર કરતા નથી તે હંમેશા સમય સાથે ચાલે છે તેથી તે હંમેશા ખુશ રહે છે.

Recent Posts

ધર્મેન્દ્ર: ‘આનંદ’માં રાજેશ ખન્નાને કાસ્ટ કરવા પર ધર્મેન્દ્ર ગુસ્સે થયા હતા, દિગ્દર્શકને કહ્યું – હું ત્યારે જ શાંતિથી સૂઈ શકીશ..

બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More

7 days ago

૧૪ જૂન રાશિફળ: મેષ રાશિ સહિત આ ચાર રાશિના લોકોએ આજે ​​કામમાં સાવધાની રાખવી જોઈએ, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More

7 days ago

રાશિફળ ૧૨ જૂન: વૃશ્ચિક, ધનુ અને મકર રાશિ માટે આવકના નવા રસ્તા ખુલશે, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે કોઈપણ કાનૂની મામલામાં… Read More

1 week ago

WTC ફાઇનલ પ્રાઇઝ મની: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વિજેતા પર પૈસાનો વરસાદ થશે, તેને IPL વિજેતા કરતા વધુ રકમ મળશે

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 ની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ… Read More

1 week ago

અમિતાભ બચ્ચન: યુઝરે કહ્યું- ‘સૂઈ જાઓ, તમે વૃદ્ધ થઈ છો’, બિગ બીએ આપ્યો યોગ્ય જવાબ !!

બિગ બી પોતાના ટ્વીટને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. હવે એક ટ્રોલરને આપેલો તેમનો જવાબ… Read More

1 week ago

WTC ફાઇનલ: જો ફાઇનલ ડ્રો થાય તો કોણ વિજેતા બનશે? જાણો ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં કયા બોલનો ઉપયોગ થશે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ​​ની ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. બંને ટીમો લંડનના… Read More

1 week ago