દુનિયામાં એક દેશ એવો પણ છે કે જ્યાં લોકો ઘરમાં રહી શકતા નથી

ભારત હોય કે દુનિયાનો કોઈપણ દેશ અહીં વસતા લોકોના મનમાં તેના સપનાનું ઘર ખરીદવા અને તેમાં શાંતિથી જીવન પસાર કરવાની ઈચ્છા તો હોય જ છે. વ્યક્તિ અમીર હોય તો તે આલીશાન ઘર બનાવે છે અને તેમાં વસે છે, જો વ્યક્તિ ગરીબ હોય તો તે તેની ક્ષમતા અનુસારના ઘરમાં રહે છે. દરેક વ્યક્તિ માટે તેનું પોતાનું ઘર ખાસ હોય છે.

image soucre

દુનિયાના દરેક વ્યક્તિની ઈચ્છા અને દિવસ-રાતની દોડધામ તેના પોતાના ઘર માટે હોય છે. તેનું ઘર તમામ જરૂરી સુખ સુવિધાઓથી સજ્જ હોય અને પરીવાર તેમાં ખુશ રહે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક દેશ એવો પણ છે કે જ્યાં લોકો ઘરમાં રહી શકતા નથી. તેઓ રહેવા માટે માળા જેવી જગ્યાનો ઉપયોગ કરે છે ? આવું તેમને છેલ્લા 700 વર્ષથી કરવું પડે છે.

image soucre

આ દેશ છે ઈરાન, અહીં લોકો ઘરમાં નહીં પરંતુ ચકલીના માળા જેવી બખોલમાં રહે છે. આ બખોલ તેમના માટે ઘર છેલ્લા 700 વર્ષથી છે. અહીં લોકો વર્ષોથી આ રીતે રહે છે અને આ માળામાં તેમની અનેક પેઢીઓ પસાર થઈ છે.

image soucre

ઈરાનમાં આવેલા કંદોવન નામના ગામમાં લોકો માળાને ઘર બનાવીને રહે છે. આવા ઘરમાં રહેવા માટે તેમણે ખાસ પ્રકારની રહેણી કરણી પણ સ્વીકારી છે. જો કે હવે આ ઘરમાં રહેવાના કારણે અને પોતાની આગવી પરંપરાના કારણે આ ગામ દુનિયાભરમાં જાણીતું થયું છે.

image source

આ ગામના લોકો પક્ષીઓ જેમ બખોલમાં માળો બનાવી રહે છે તેમ રહે છે. આમ કરવાનું કારણ જાણી લોકો પણ આશ્ચર્યમાં પડી જાય છે. આ ઘરની ખાસિયત એ છે કે અહીં ગરમીના દિવસોમાં પણ એસીની જરૂર પડતી નથી કારણ કે ઘર કુદરતી રીતે ઠંડુ રહે છે તો સાથે જ શિયાળામાં અહીં હીટરની જરૂર પડતી નથી. બંને ઋતુમાં લોકો આરામદાયક સ્થિતિમાં રહી શકે છે.

શા માટે લોકો રહે છે વર્ષોથી બખોલમાં ?

image soucre

વર્ષો પહેલાં આ વિસ્તારમાં મંગોલ લોકોનો આતંક હતો, મંગોલોના હુમલાથી બચવા માટે અહીંના લોકોના પૂર્વજોએ આવા માળા જેવા ઘર બનાવ્યા. કંદોવનના લોકો અહીં મંગોલોના આતંકથી છૂટકારો મેળવવા આવ્યા હતા. હુમલાથી બચવા અહીંના લોકોએ જ્વાળામુખીની ભેખડોમાં કોતર બનાવી ઘર બનાવ્યા. જો કે સમય જતાં તેઓ અહીં સ્થાયી થઈ ગયા અને હાલ પણ અહીં જ વસે છે.

Recent Posts

આજ કા રાશિફળ 31 જુલાઈ: મહિનાનો આખરી દિવસ આ રાશિફળને સારો લાભ મળે છે, વાંચો દૈનિક રાશિફલ

મેષ (મેષ) સ્વભાવ: ઉત્સાહી રાશિ ભગવાન: મંગળ શુભ રંગ: લાલ આજે તમારા માટે આલસ્ય તેગકર… Read More

1 month ago

આજનું રાશિફળ ૧૯ જુલાઈ: આ ચાર રાશિના જાતકોના સુખ-સુવિધાઓમાં વધારો થશે, દૈનિક રાશિફળ વાંચો

મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિ સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે સુખ-સુવિધાઓમાં વધારો… Read More

2 months ago

રાશિફળ ૧૧ જુલાઈ: વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના લોકોને કારકિર્દી અને વ્યવસાયમાં સફળતાની પ્રબળ શક્યતાઓ છે,

મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિનો સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી… Read More

2 months ago

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી: એકતા કપૂર 25 વર્ષ પછી શો પાછો લાવવા માંગતી ન હતી, તેણે પોતે જ કહ્યું કારણ

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી પર એકતા કપૂરઃ ટેલિવિઝન ક્વીન એકતા કપૂર 25 વર્ષ… Read More

2 months ago

ધર્મેન્દ્ર: ‘આનંદ’માં રાજેશ ખન્નાને કાસ્ટ કરવા પર ધર્મેન્દ્ર ગુસ્સે થયા હતા, દિગ્દર્શકને કહ્યું – હું ત્યારે જ શાંતિથી સૂઈ શકીશ..

બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More

3 months ago

૧૪ જૂન રાશિફળ: મેષ રાશિ સહિત આ ચાર રાશિના લોકોએ આજે ​​કામમાં સાવધાની રાખવી જોઈએ, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More

3 months ago