શુક્રવારે રાત્રે કરો માતા લક્ષ્મીનો આ ઉપાય, ઘરમાં વરસોના વર્ષ રહેશે બરકત

હિન્દૂ ધર્મમાં શુક્રવારનું ખાસ મહત્વ છે કારણ કે આ દિવસે ધન તેમજ સંપન્નતાની દેવી માતા લક્ષ્મીને સમર્પિત હોય છે માન્યતા છે કે આ દિવસે અમુક કામ કરવાથી માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે. ખાસ કરીને રાતના સમયે વાસ્તુ અનુસાર શુક્રવારે અમુક કામ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ, શાંતિ અને ધનમાં બરકત રહે છે ચાલો અમે આજે તમને જણાવી દઈએ શુક્રવારે મહાલક્ષ્મીના અમુક મહાઉપાય

માતા લક્ષ્મીની મૂર્તિ સ્થાપના

image soucre

શુક્રવારની રાત્રે કોઈપણ મંદિરમાં માતા લક્ષ્મીજીની મૂર્તિ સ્થાપિત કરો. સાથે જ 7 મોઢા વાળો ઘીનો દીવો કરો. માન્યતા છે કે આવું કરવાથી ઘરમાં બરકત જળવાઈ રહે છે. સાથે જ “ऊं हीं हीं श्रीं श्रीं लक्ष्मी वासुदेवाय नमः” નો જાપ જરૂર કરો.

નહિ થાય ધન અને ધાન્યની તંગી

શુક્રવારની રાત્રે 7 નારિયેળ પીળા કપડામાં બાંધીને રસોડાની પૂર્વ દિશામાં મૂકી દો. માન્યતા છે મેં આવું કરવાથી ધન અને ધાન્યમાં કોઈ કમી નથી આવતી.

પતિ પત્ની માટે ટુચકો

દામ્પત્ય જીવનમાં અડચણ આવી રહી છે કે ક્લેશ રહે છે તો શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને સોળ શણગાર ચડાવો. માન્યતા છે કે એનાથી પતિ પત્નીના સંબંધમાં મધુરતા આવે છે.

ગાયને ખવડાવો રોટલી

image socure

તાજી રોટલીમાં ગોળ મૂકીને દરેક શુક્રવારે ગાય, કાળા કૂતરા કે કીડીઓને ખવડાવો. માન્યતા છે કે એનાથી જીવન પર માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે.

સફેદ મીઠાઈઓનો ભોગ ચડાવો

image soucre

સફેદ રંગના મિષ્ટાન માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે એટલે દર શુક્રવારે એમને સફેદ મીઠાઈ જેવી કે બરફી, ખીર વગેરેનો ભોગ લગાવો. એનાથી માતા પ્રસન્ન થાય છે અને બધી મનોકામનાઓ પુરી કરે છે.

શુક્રવારે દેવી લક્ષ્મીને આ અત્તર ચઢાવો

1. દેવી લક્ષ્મીને મોગરાના અત્તર અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ તો રહે જ છે સાથે સાથે ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ આવે છે.

2. એવું માનવામાં આવે છે કે શુક્રવારની રાત્રે માતા લક્ષ્મીને ગુલાબનું અત્તર ચઢાવવું જોઈએ. આનાથી સુખ અને આનંદની પ્રાપ્તિ થાય છે.

image soucre

3. જો તમે માનસિક રીતે પરેશાન છો તો કેવડાનું અત્તર મહાલક્ષ્મીને અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી માનસિક શાંતિ મળે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ દૂર રહે છે.

4. સૌભાગ્ય વધારવા માટે માતાને ચંદનનું અત્તર અર્પિત કરવું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરની બહાર નીકળતી વખતે ચંદનનું અત્તર લગાવવું જોઈએ. તેનાથી કામ અને વ્યવસાયમાં પ્રગતિની તકો વધે છે.

Recent Posts

ધર્મેન્દ્ર: ‘આનંદ’માં રાજેશ ખન્નાને કાસ્ટ કરવા પર ધર્મેન્દ્ર ગુસ્સે થયા હતા, દિગ્દર્શકને કહ્યું – હું ત્યારે જ શાંતિથી સૂઈ શકીશ..

બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More

7 days ago

૧૪ જૂન રાશિફળ: મેષ રાશિ સહિત આ ચાર રાશિના લોકોએ આજે ​​કામમાં સાવધાની રાખવી જોઈએ, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More

7 days ago

રાશિફળ ૧૨ જૂન: વૃશ્ચિક, ધનુ અને મકર રાશિ માટે આવકના નવા રસ્તા ખુલશે, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે કોઈપણ કાનૂની મામલામાં… Read More

1 week ago

WTC ફાઇનલ પ્રાઇઝ મની: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વિજેતા પર પૈસાનો વરસાદ થશે, તેને IPL વિજેતા કરતા વધુ રકમ મળશે

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 ની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ… Read More

1 week ago

અમિતાભ બચ્ચન: યુઝરે કહ્યું- ‘સૂઈ જાઓ, તમે વૃદ્ધ થઈ છો’, બિગ બીએ આપ્યો યોગ્ય જવાબ !!

બિગ બી પોતાના ટ્વીટને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. હવે એક ટ્રોલરને આપેલો તેમનો જવાબ… Read More

1 week ago

WTC ફાઇનલ: જો ફાઇનલ ડ્રો થાય તો કોણ વિજેતા બનશે? જાણો ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં કયા બોલનો ઉપયોગ થશે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ​​ની ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. બંને ટીમો લંડનના… Read More

1 week ago