આ ખાસ કારણ શાસ્ત્રોમાં મૃત્યુ માટે અપાયું છે , જાણીને આંખો થઈ જશે પહોળી

જ્યારે વ્યક્તિનો જન્મ થાય છે તો તેની સાથે જ તેનું મૃત્યુ પણ નક્કી થતું હોય છે. જીવન અને મૃત્યુનું ચક્ર સતત ચાલતું જ રહે છે. પૃથ્વી પર જન્મ લોનારો વ્યક્તિ મૃત્યુના આાગોશમાં જાય છે.

image source

અને ફરી જન્મ લેવો એ પણ સત્ય છે. એક દિવસ મૃત્યુ આવશે તે નક્કી હોવા છતાં પણ વ્યક્તિ રોજ લડતો રહે છે અને સંપત્તિને લઈને પણ ઝઘડા કરે છે. જ્યારે તેમાંથી તે કંઈ પણ સાથે લઈને જવાનો નથી.

image soucre

મૃત્યુ બાદ પણ વ્યક્તિને કંઈ મળવાનું નથી. તો તે અમીર છે કે ગરીબ તેનાથી શું ફરક પડે. આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિનું મૃત્યુ નક્કી છે. તો પછી કોઇ 100 વર્ષથી વધારે જીવે છે, કોઈનું અકાળે મૃત્યુ થાય છે અને કોઈ જન્મતાં જ મૃત્યુ પામે છે. આવું શા માટે થાય છે. આવો જાણીએ કારણ.

કયા લોકોનું 100 વર્ષથી પહેલાં જ મૃત્યુ થાય છે

image soucre

કહેવાય છે ને કે જન્મ અને મૃત્યુ વ્યક્તિના નસીબમાં પહેલાંથી જ લખાયેલા હોય છે. તેને ભગવાન પણ ટાળી શકતા નથી. જે વ્યક્તિઓને વઘારે અભિમાન હોય, વધારે બોલવાની આદત હોય, જેનામાં ત્યાગનો અભાવ હોય, પોતાના પેટ પાળવાની ચિંતાની સાથે અવગુણનો ભંડાર હોય તેમના મૃત્યુ જલ્દી થાય છે.

image soucre

અનેક લોકોએ મૃત્યુને લઈને અલગ અલગ વાતો કરી છે. પરંતુ સંત કબીર અને ભગ્વદ્ગગીતામાં આ વિશે કહેવાયું છે.કબીરના અનુસાર વૈદ્ ધનવંતરિ મરી ગયા, અમર ભયા નહીં કોઈ. એટલે કે ધનવંતરી જેવું ભાગ્યે જ કોઈ જન્મ્યું હશે અને ગીતા અનુસાર મૃત્યુશ્રરતિ મદભયાત્. એટલે કે આપણું ચિંતક કહે છે કે મૃત્યુ ભલે કેટલું ભયાનક અને કઠોર કહેવાય તે ભગવાન દ્વારા વિધાનની સાથે અનુશાસિત છે. આ સત્ય છે તેને આપણે બદલી શકતા નથી.

Recent Posts

ધર્મેન્દ્ર: ‘આનંદ’માં રાજેશ ખન્નાને કાસ્ટ કરવા પર ધર્મેન્દ્ર ગુસ્સે થયા હતા, દિગ્દર્શકને કહ્યું – હું ત્યારે જ શાંતિથી સૂઈ શકીશ..

બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More

7 days ago

૧૪ જૂન રાશિફળ: મેષ રાશિ સહિત આ ચાર રાશિના લોકોએ આજે ​​કામમાં સાવધાની રાખવી જોઈએ, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More

7 days ago

રાશિફળ ૧૨ જૂન: વૃશ્ચિક, ધનુ અને મકર રાશિ માટે આવકના નવા રસ્તા ખુલશે, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે કોઈપણ કાનૂની મામલામાં… Read More

1 week ago

WTC ફાઇનલ પ્રાઇઝ મની: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વિજેતા પર પૈસાનો વરસાદ થશે, તેને IPL વિજેતા કરતા વધુ રકમ મળશે

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 ની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ… Read More

1 week ago

અમિતાભ બચ્ચન: યુઝરે કહ્યું- ‘સૂઈ જાઓ, તમે વૃદ્ધ થઈ છો’, બિગ બીએ આપ્યો યોગ્ય જવાબ !!

બિગ બી પોતાના ટ્વીટને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. હવે એક ટ્રોલરને આપેલો તેમનો જવાબ… Read More

1 week ago

WTC ફાઇનલ: જો ફાઇનલ ડ્રો થાય તો કોણ વિજેતા બનશે? જાણો ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં કયા બોલનો ઉપયોગ થશે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ​​ની ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. બંને ટીમો લંડનના… Read More

1 week ago