સામાન્ય માણસથી બાદશાહની ગાદી સુધી પહોંચનારો એ વ્યક્તિ, જે હતો 40 હજાર યોદ્ધાઓ બરાબર

વિશ્વમાં ઘણા યોદ્ધાઓ રહ્યા છે જેમના નામ ઇતિહાસમાં કાયમ માટે અમર બની ગયા છે. આવા જ યોદ્ધા હતા ફ્રાન્સના મહાન રાજા નેપોલિયન બોનાપાર્ટ. તેમણે વિશ્વના મોટા ભાગ પર શાસન કર્યું છે. બ્રિટનના મહાન લડવૈયા, 15ઓગસ્ટ 1769 માં કોર્સિકા ટાપુના અજાચીયોમાં જન્મેલા નેપોલીયન બોનાપાર્ટના વીશે બ્રિટેનના મહાન યોદ્ધા ડ્યૂક ઓફ વેલિંગ્ટને કહ્યું હતું કે, યુદ્ધના મેદાનમાં તે એકલો 40 હજાર લડવૈયાઓની બરાબર હતો.

image source

સામાન્ય માણસથી લઈને બાદશાહની ગાદી સુધીનો નેપોલિયનનો પ્રવાસ ખૂબ જ રસપ્રદ હતો. ચાલો જાણીએ નેપોલિયન બોનાપાર્ટ વિશે કેટલીક રસપ્રદ વાતો, જે તમે ભાગ્યે જ શાંભળી હશે.

નેપોલિયન બોનાપાર્ટેને વિશ્વના મહાન સેનાપતિઓમાં ગણવામાં આવે છે

image source

ઇતિહાસમાં નેપોલિયન બોનાપાર્ટેને વિશ્વના મહાન સેનાપતિઓમાં ગણવામાં આવે છે. તેમણે ફ્રાન્સમાં નવો કાયદો પણ લાગુ કર્યો, જેને નેપોલિયનનો કોડ કહેવામાં આવે છે. તેમની કાયદા સંહિતામાં સિવિલ લગ્ન અને છૂટાછેડાની પ્રથાને માન્યતા આપવામાં આવી હતી. તે સમયે આ એક મોટી વાત હતી.

24 વર્ષની ઉંમરે બ્રિગેડિયર જનરલ બનાવવામાં આવ્યો

image source

નેપોલિયન ખૂબ જ પૈસાદાર કુટુંબમાંથી નહોતો, પરંતુ તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો, તેથી તેના માતાપિતાએ તેને ફક્ત નવ વર્ષની ઉંમરે ફ્રાન્સ મોકલ્યો હતો. તેમનો અભ્યાસ જુદા જુદા સ્થળોએ થયો અને સપ્ટેમ્બર 1785 માં તેણે ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવી. પછીથી તે ફ્રેન્ચ લશ્કરમાં જોડાયો, જ્યાં તેને આર્ટિલરી રેજિમેન્ટમાં સેકન્ડ લેફ્ટનન્ટનો રેન્ક મળ્યો. તમને જાણીને આશ્ચર્ય થશે કે નેપોલિયનને ફક્ત 24 વર્ષની ઉંમરે બ્રિગેડિયર જનરલ બનાવવામાં આવ્યો હતો.

તેણે પોતાને રાજા જાહેર કર્યો

image source

નેપોલિયને તેની બહાદુરી અને સમજદારીના કારણે ઘણી લડાઇ જીતી હતી. તેમણે સેનાપતિ તરીકે ફ્રાન્સની સૌથી શક્તિશાળી સૈના પણ તૈયાર કરી હતી, પરંતુ પાછળથી કેટલાક સંજોગો સર્જાયા કે તેમને ફ્રાન્સના બાદશાહનું પદ લેવું પડ્યું. 1804 માં પોપની હાજરીમાં તેણે પોતાને રાજા જાહેર કર્યો હતો.

બ્રિટિશરોએ તેને આર્સેનિક ઝેર આપીને તેની હત્યા કરી

image source

વર્ષ 1815 માં વોટરલૂની લડતમાં પરાજય પછી, બ્રિટિશરોએ નેપોલિયનને અંધ મહાસાગરના દૂર ટાપુ સેંટ હેલેનામાં કેદ કરી દીધો હતો. જ્યાં 6 વર્ષ બાદ તેનું મૃત્યુ થઈ ગયું. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે બ્રિટિશરોએ તેને આર્સેનિક ઝેર આપીને તેની હત્યા કરી હતી. વાસ્તવમાં, આર્સેનિકને ઝેરનો રાજા કહેવામાં આવે છે. આને કારણે, શરીરના ઘણા ભાગો કામ કરવાનું બંધ કરી દે છે અને આખરે વ્યક્તિ મરી જાય છે.

Recent Posts

ધર્મેન્દ્ર: ‘આનંદ’માં રાજેશ ખન્નાને કાસ્ટ કરવા પર ધર્મેન્દ્ર ગુસ્સે થયા હતા, દિગ્દર્શકને કહ્યું – હું ત્યારે જ શાંતિથી સૂઈ શકીશ..

બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More

7 days ago

૧૪ જૂન રાશિફળ: મેષ રાશિ સહિત આ ચાર રાશિના લોકોએ આજે ​​કામમાં સાવધાની રાખવી જોઈએ, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More

7 days ago

રાશિફળ ૧૨ જૂન: વૃશ્ચિક, ધનુ અને મકર રાશિ માટે આવકના નવા રસ્તા ખુલશે, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે કોઈપણ કાનૂની મામલામાં… Read More

1 week ago

WTC ફાઇનલ પ્રાઇઝ મની: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વિજેતા પર પૈસાનો વરસાદ થશે, તેને IPL વિજેતા કરતા વધુ રકમ મળશે

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 ની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ… Read More

1 week ago

અમિતાભ બચ્ચન: યુઝરે કહ્યું- ‘સૂઈ જાઓ, તમે વૃદ્ધ થઈ છો’, બિગ બીએ આપ્યો યોગ્ય જવાબ !!

બિગ બી પોતાના ટ્વીટને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. હવે એક ટ્રોલરને આપેલો તેમનો જવાબ… Read More

1 week ago

WTC ફાઇનલ: જો ફાઇનલ ડ્રો થાય તો કોણ વિજેતા બનશે? જાણો ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં કયા બોલનો ઉપયોગ થશે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ​​ની ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. બંને ટીમો લંડનના… Read More

1 week ago