જીવનમાં હંમેશ માટે સફળતા મેળવવી હોય તો સવારમાં વહેલા ઉઠીને કરો આ 3 મંત્રનો જાપ

સવારે ઉઠીને સૌથી પહેલાં કરો આ 3 મંત્રનો જાપ, તમારા જીવનમાં નહીં રહે કોઇ અડચણ હિન્દૂ ધર્મ પરંપરાનો ધર્મ માનવામાં આવે છે. આપના શાસ્ત્રોમાં ઘણી એવી વાતો છે જેનાથી આપણે…

શું તમે શુક્રવારના દિવસે કરો છો આ કામ? તો હવેથી કરી દેજો બંધ, નહિં તો રિસાઇ જશે લક્ષ્મીજી

આજે શુક્રવાર છે, હિંદુ ધર્મમાં શુક્રવારના દિવસને માતા લક્ષ્મીના દિવસ તરીકે જોવામાં આવે છે. આ દિવસને વૈભવ અને વિલાસનો દિવસ પણ માનવામાં આવે છે. શુક્રવારના દિવસે જે ભક્તો માતા લક્ષ્મીની…

શનિદેવને પણ લાગે છે ભય.

સૂર્યપુત્ર શનિ દેવ વિષે કહેવામાં આવે છે કે, શનિ દેવનો સ્વભાવ ખુબ ગુસ્સા વાળો છે અને ગ્રહદશા કોઈને પણ બરબાદ કરી શકે છે. પરંતુ આવું બધાની સાથે થતું નથી. શનિદેવ…

તમે રોજ સૂર્યદેવને જળ ચઢાવો છો તો તમને મળે છે તેના આ ખાસ લાભ

સૂર્યને આરોગ્યનો દેવતા માનવામાં આવે છે, સૂર્યના પ્રકાશથી પૃથ્વી પર જીવન સંભવ છે, સૂર્યને પ્રતિદિન જળ આપવાથી જાતકને આધ્યાત્મિક લાભ મળે છે. સાથે સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. હિંદુ ધર્મમાં…

એમ જ નથી કહેતા લોકો ગાયને માતા,ગાયની પૂજા કરવાના ઘણા છે ફાયદા

ગાયની પૂજા કરવાના ઘણા છે ફાયદા, એમ જ નથી કહેતા લોકો ગાયને માતા. 1. પુરાણ અને ઉપનિષદે જ નહીં વાસ્તુએ પણ માન્યું. ગાયને હિન્દૂ ધર્મશાસ્ત્રોમાં માતાનું સ્થાન આપવામાં આવ્યું છે.…

માં આશાપુરાનું ઉદગમસ્થાન,માતાના મઢનો આ ઇતિહાસથી તમે પણ નહિં જાણતા હોવ

૬૦૦ વર્ષ જુના માતાના મઢનો ઈતિહાસ : જેને મા આશાપુરાનું ઉદગમસ્થાન માનવામાં આવે છે ભારતમાં એવું પણ કહેવાય છે કે દર પાંચ કિલોમીટરના અંતરે ક્યાંકને ક્યાંક કોઈકને કોઈક દેવી દેવતાનું…

અનુષ્કા શર્મા કરી રહી છે મોટા પડદા પર પરત ફરવાની તૈયારી

બોલિવૂડ અભિનેત્રી-નિર્માતા અનુષ્કા શર્મા ટૂંક સમયમાં ફિલ્મોમાં કમબેક કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી છેલ્લી વાર ફિલ્મ ‘ઝીરો’માં મોટા પડદા પર જોવા મળી હતી અને હવે તે…