ત્રણ અફેર પછી પણ લગ્ન નહતી કરી શકી પરવીન બાબી, શું તમને ખબર તેના આ રહસ્યમય મોત વિશે..

પરવીન બાબીએ આ પ્રખ્યાત અભિનેતા પર તેની જાનથી હત્યા કરવાનો આરોપ મૂક્યો હતો, તે બધાને મળતી ત્યારે રેકોર્ડર ઓન જ રાખતી હતી.

image source

આજે પણ લોકો બોલીવુડની સુંદર અને બોલ્ડ એક્ટ્રેસ પરવીન બાબીને યાદ કરે છે. પરવીને બોલિવૂડની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ તેમનું જીવન ઘણું રહસ્યમય રહ્યું હતું. હા, પરવીને તેની કારકિર્દીમાં ઘણું બધું હાંસલ કર્યું હતું, પરંતુ અંગત જીવન ખૂબ જ દુઃખ અને પીડાથી પસાર થયું હતું. એવું કહેવામાં આવે છે કે અભિનેત્રી પરવીન બાબીની સુંદરતાના ઘણા ચાહકો હતા પરંતુ વાસ્તવિક જીવનમાં કોઈ તેને અપનાવવા તૈયાર નહોતું.

હા, અને આને જ કારણે, તેને જીવનમાં એક ખતરનાક રોગે જકડી લીધી હતી અને અભિનેત્રીની હાલત પાગલ જેવી થઈ ગઈ. એટલું જ નહીં, આ અભિનેત્રીનું મોત પણ ઘણું દુઃખદાયક થયું હતું, જે સાંભળીને કોઈનું પણ આત્મા કંપી જાય. એવું કહેવામાં આવે છે કે પરવીન બાબી તેની સુપરહિટ કારકીર્દિ છોડીને અમેરિકાના એક બાબા પાસે ચાલી ગઈ હતી અને લગભગ 6 વર્ષ પછી તે ત્યાંથી પાછી આવી હતી.

image source

તે પછી કેટલાક લોકોએ કહ્યું હતું કે એ અભિનેત્રી સ્કિઝોફ્રેનિઆથી પીડાઈ રહી હતી, તો કેટલાક અન્ય લોકોએ કોઈ અલગ જ ડિસઓર્ડર વિશે જણાવ્યું હતું. પરંતુ દારૂના વ્યસને આ અભિનેત્રીની હાલત વધુ ખરાબ કરી હતી.

તમને જણાવી દઈએ કે પરવીનને અમિતાભ બચ્ચન સાથે 1974 માં આવેલી ફિલ્મ ‘મજબૂર’ સાથે સફળતા મળી હતી. આ પછી તેની સાથે ‘દીવાર’, ‘અમર અકબર એન્થોની’, ‘શાન’ અને ‘કાલિયા’ જેવી ફિલ્મ્સ આવી હતી. 1976 માં, પરવીન બાબી આઇકોનિક મેગેઝિન ટાઇમના કવર પર દર્શાવવામાં આવી હતી. ફિલ્મ કારકિર્દીમાં પરવીન બાબી પણ ફિલ્મ કેરિયરના પ્રેમમાં પડી ગઈ હતી. તેમજ પરવીન બાબી ડેની, કબીર બેદી અને મહેશ ભટ્ટના પ્રેમમાં ફસાયેલી હતી, પરંતુ અંગત જીવનમાં તે ક્યારેય પોતાનું ઘર વસાવી શકી નહોતી.

image source

તેમજ મહેશ ભટ્ટે પરવીન બાબી અને તેમના સંબંધો પર આધારીત આત્મકથાત્મક ફિલ્મ ‘અર્થ’ (1982) બનાવી હતી. જેના લેખક અને દિગ્દર્શક તેઓ પોતે જ હતા. ત્યારબાદ તેમણે તેમના અને પરવીન બાબી વચ્ચેના સંબંધોના તથ્યો પર આધારીત બીજી એક ફિલ્મ લમ્હે (2006) બનાવી, જેના લેખક અને દિગ્દર્શક પણ તેઓ પોતે જ હતા.

image source

અને હા હકીકતમાં, એક સમય હતો જ્યારે અમિતાભ બચ્ચન પર તેમજ બિલ ક્લિન્ટન પર પણ પરવીન બાબીએ તેની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. જી હા, એવું પણ કહેવામાં આવે છે કે તે પોતાના જીવન અને બધી મુશ્કેલીઓથી એટલી પરેશાન હતી કે તે જેને પણ મળતી તેની સાથે વાતચીત દરમ્યાન રેકોર્ડર ઓન જ રાખતી હતી. તેમજ એક સમયે, એવો સમય આવી ગયો કે તેની હાલત એટલી કથળવાની શરૂઆત થઈ કે તેણે જમવાનું પણ યોગ્ય રીતે લેતી નહોતી. તેને લાગતું હતું કે તેને મારવા માટે આ ભોજન બનાવવામાં આવ્યું છે. તે જેને પણ મળતી કે કોઈ સાથે મુલાકાત થતી તો તે તેને માટે એવું જ વિચારતી હતી કે તે તેમને મારી નાખવા માંગે છે. ત્યારબાદ થોડા સમય પછી તેનું દુ:ખદાયક મૃત્યુ નીપજ્યું હતું.

Recent Posts

આજ કા રાશિફળ 31 જુલાઈ: મહિનાનો આખરી દિવસ આ રાશિફળને સારો લાભ મળે છે, વાંચો દૈનિક રાશિફલ

મેષ (મેષ) સ્વભાવ: ઉત્સાહી રાશિ ભગવાન: મંગળ શુભ રંગ: લાલ આજે તમારા માટે આલસ્ય તેગકર… Read More

4 months ago

આજનું રાશિફળ ૧૯ જુલાઈ: આ ચાર રાશિના જાતકોના સુખ-સુવિધાઓમાં વધારો થશે, દૈનિક રાશિફળ વાંચો

મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિ સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે સુખ-સુવિધાઓમાં વધારો… Read More

4 months ago

રાશિફળ ૧૧ જુલાઈ: વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના લોકોને કારકિર્દી અને વ્યવસાયમાં સફળતાની પ્રબળ શક્યતાઓ છે,

મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિનો સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી… Read More

5 months ago

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી: એકતા કપૂર 25 વર્ષ પછી શો પાછો લાવવા માંગતી ન હતી, તેણે પોતે જ કહ્યું કારણ

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી પર એકતા કપૂરઃ ટેલિવિઝન ક્વીન એકતા કપૂર 25 વર્ષ… Read More

5 months ago

ધર્મેન્દ્ર: ‘આનંદ’માં રાજેશ ખન્નાને કાસ્ટ કરવા પર ધર્મેન્દ્ર ગુસ્સે થયા હતા, દિગ્દર્શકને કહ્યું – હું ત્યારે જ શાંતિથી સૂઈ શકીશ..

બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More

6 months ago

૧૪ જૂન રાશિફળ: મેષ રાશિ સહિત આ ચાર રાશિના લોકોએ આજે ​​કામમાં સાવધાની રાખવી જોઈએ, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More

6 months ago