પોરબંદર નામ બે શબ્દોની સંધિ વડે બનેલું છે: “પોરઇ”, સ્થાનિક માતાજીનુ નામ અને “બંદર” એટલે કે પોર્ટ. આ શહેરને ‘સુદામાપુરી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. સુદામા કૃષ્ણ ના બાલસખા હતા જે અહીં નિવાસ કરતા.
રાજાશાહી પોરબંદર (ઇ.સ. ૧૬૦૦ પછી)
પોરબંદર રજવાડું
અંગ્રેજ શાસન સમયમાં પોરબંદર રજવાડું હતું. રાજ્યકર્તાઓ જેઠવા વંશના રાજપૂત રાજાઓ હતા, જેમણે ૧૬મી સદીના મધ્યભાગમાં રાજ્ય સ્થાપ્યું હતું.રાજ્યનું ક્ષેત્રફળ ૧૬૬૩ ચો. કિ.મી. ૧૦૬ ગામડાઓ અને વસ્તી ૧,૦૦,૦૦૦ ઉપર (ઇ.સ. ૧૯૨૧) હતી. રાજ્યકર્તાને “મહારાજા રાણાસાહેબ”નો ખિતાબ અને ૧૩ તોપની સલામી હતી.
કિર્તિ મંદિર (મહાત્મા ગાંધીની જન્મભુમી)
સુદામા મંદિર
ભારત મંદિર
ગાયત્રી મંદિર
રોકડીયા હનુમાન મંદિર
પક્ષી અભ્યારણ
રાણાસાહેબનો મહેલ
ચોપાટી
સત્યનારાયણનું મંદિર
કમલાનહેરૂ બાગ
શ્રીહરી મંદિર
તારા મંદિર
મને લાગે કે મજા આવી હશે ફોટા જોઇને
ટીમ ઈન્ડિયાના સેલિબ્રેશનની તસવીરોઃ T20 વર્લ્ડ કપ જીતીને ભારત પરત ફરેલી ટીમ ઈન્ડિયાના સ્વાગત માટે… Read More
મેષ રાશિફળ: આજનો દિવસ વ્યવસાય કરતા લોકો માટે કેટલાક ઉતાર-ચઢાવ લાવશે, આથી તમારે સાવધાનીથી કામ… Read More
મેષ રાશિફળ: આજનો દિવસ તમારા માટે સારી સંપત્તિનો સંકેત આપી રહ્યો છે. નોકરીમાં કામ કરતા… Read More
મેષ રાશિફળ: આજનો દિવસ તમારા માટે આનંદથી ભરેલો રહેશે, પરંતુ તમે તમારા કાર્યોમાં ઢીલા રહી… Read More
મેષ રાશિફળ આજનો દિવસ તમારા માટે આળસથી ભરેલો રહેશે, જેના કારણે તમે તમારા કામ પર… Read More
મેષ- વ્યાવસાયિક રહો અને હંમેશા ખાતરી કરો કે તમે તમારા શ્રેષ્ઠ વર્તન પર છો. તમારામાં… Read More