રસોઈની આ ચીજથી થશે કમાલ, નહીં કરો વિશ્વાસ

દરેક વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવા માટે અનેક પ્રયત્નો કરે છે તો પણ તેને સફળતા મળતી નથી. અનેક પ્રયાસ બાદ પણ સફળતા ન મળવાનો દોષ તે તેના નસીબને આપે છે. આજે અમે આપને એક એવો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમારું ભાગ્ય ચપટીમાં બદલાઈ શકે છે અને તમે ખુશ થઈ શકો છો. તમને ભાગ્યે જ ખ્યાલ હશે કે તમારી રસોઈમાં રહેલા નાના દાણા તમારા ઘરમાં રૂપિયાનો વરસાદ કરીને તમારુ જુવન સંદર બનાવી શકે છે. હા, વાસ્તુ વિશેષજ્ઞો કહે છે કે રસોઈના કાળા મરી તમારું સુતેલું નસીબ જગાડી શકે છે. આ માટે તમારે આ નાના પ્રયોગ કરવાના રહેશે.

image soucre

જો તમને લાગે છે કે તમારું નસીબ નબળું છે તો તમે કાળા મરીના 5 દાણા લો અને તમારા માથા પરથી 7 વાર ઉતારીને સડકના ચાર રસ્તા પર કોઈ એકાંત સ્થળે ચારે દિશામાં ફેંકી આવો. આ પછી જે એક દાણો બચે તેને આકાશની તરફ ફેંકો. થોડા જ દિવસોમાં તમારું નસીબ બદલાઈ જશે અને તમે વિચાર્યું નહીં હોય તેવી સફળતા મળશે.

પ્રેમમાં અસફળતા

image source

જો તમે પ્રેમ સંબંધમાં અસફળતા અનુભવો છો તો તમે આ ઉપાય કરો. કાળા મરીના 5 દાણા લો અને તેને માથા પરથી 7 વાર ઉતારીને સડકના ચાર રસ્તા પર કોઈ એકાંત સ્થળે ચારે દિશામાં ફેંકી આવો. આ પછી જે એક દાણો બચે તેને આકાશની તરફ ફેંકો. થોડા જ દિવસોમાં તમારું નસીબ બદલાઈ જશે. તમને પ્રેમ સંબંધમાં પણ સફળતા મળશે.

બગડેલા કામ બની જશે

image source

જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે કાળા મારીના એક દાણાને લઈને દરવાજાની ચોખટ એટલે કે ઉંબરા પર રાખો. હવે તમારા પગથી એ દાણાને અડો અને ઘરની બહાર નીકળો. આ ઉપાયથી રસ્તામાં આવનારી બાધા દૂર થશે. સફળતા તમને રોકી નહીં શકે. કાળા મરી પર પગ રાખીને બહાર જવાથી કોઈ કારણે દરવાજાની અંદર આવશો તો તમારા દરેક કામ બગડી પણ શકે છે તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

ધનલાભ માટે

image source

તમે લાંબા સમયથી મહેનત કરો છો છતાં તમને લક્ષ્મીનો લાભ મળતો નથી તો તમે સૌ પહેલાં કોઈ સમુસામ જ્ગ્યાએ કાળા મરીના 5 દાણા લઈને જાવ. તેમાંથી 4 દાણા એકાંત સ્થળે ચારે દિશામાં ફેંકી આવો. આ પછી જે એક દાણો બચે તેને આકાશની તરફ ફેંકો. હવે ઘરે પાછા આવો તો પાછળ વળીને ન જુઓ. ધનપ્રાપ્તિના યોગ બનશે.

નકારાત્મક ઉર્જા

image source

ઉપાય અનુસાર ઘરથી નકારાત્મક ઉર્જા બહાર કાઢવા માટે કાળા મરીના 7-8 દાણા લો અને ઘરના એક ખૂણામાં પ્રગટાવેલા દીવા પર રાખીને તેને સળગાવી લો. નકારાત્મક ઉર્જાથી મુક્તિ મળશે. આ સાથે આ ઉપાય કરતી સમયે મનમાં શુદ્ધ વિચારો અને ઈશ્વરનું ધ્યાન કરો. તમને સફળતા મળશે. એવી સફળતા કે તમે વિચારી પણ નહીં હોય.

Recent Posts

ધર્મેન્દ્ર: ‘આનંદ’માં રાજેશ ખન્નાને કાસ્ટ કરવા પર ધર્મેન્દ્ર ગુસ્સે થયા હતા, દિગ્દર્શકને કહ્યું – હું ત્યારે જ શાંતિથી સૂઈ શકીશ..

બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More

1 week ago

૧૪ જૂન રાશિફળ: મેષ રાશિ સહિત આ ચાર રાશિના લોકોએ આજે ​​કામમાં સાવધાની રાખવી જોઈએ, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More

1 week ago

રાશિફળ ૧૨ જૂન: વૃશ્ચિક, ધનુ અને મકર રાશિ માટે આવકના નવા રસ્તા ખુલશે, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે કોઈપણ કાનૂની મામલામાં… Read More

1 week ago

WTC ફાઇનલ પ્રાઇઝ મની: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વિજેતા પર પૈસાનો વરસાદ થશે, તેને IPL વિજેતા કરતા વધુ રકમ મળશે

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 ની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ… Read More

1 week ago

અમિતાભ બચ્ચન: યુઝરે કહ્યું- ‘સૂઈ જાઓ, તમે વૃદ્ધ થઈ છો’, બિગ બીએ આપ્યો યોગ્ય જવાબ !!

બિગ બી પોતાના ટ્વીટને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. હવે એક ટ્રોલરને આપેલો તેમનો જવાબ… Read More

1 week ago

WTC ફાઇનલ: જો ફાઇનલ ડ્રો થાય તો કોણ વિજેતા બનશે? જાણો ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં કયા બોલનો ઉપયોગ થશે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ​​ની ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. બંને ટીમો લંડનના… Read More

1 week ago