માત્ર એકવાર શનિપાતાળ ક્રિયા કરો અને સાડાસાતિની પનોતીની અસર દૂર કરો.
શનિ દેવને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે. તે સંપૂર્ણ જગતના લોકોના પાપ-પુણ્યનો હિસાબ રાખે છે. જે લોકો પર શનિનિ સાડાસાતીની પનોતી હોય તે હંમેશા સંકટોથી ઘેરાયેલા રહે છે.
તેમનું કોઈ કામ સીધું પાર નથી પડતું. માટે આ પનોતીનો પ્રભાવ ઓછો કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં એક ઉપાય દર્શાવવામાં આવ્યો છે. જેને શનિ પાતાળ ક્રિયા કહેવામાં આવે છે.
આ વિધિ કરવાથી શનિની સાડાસાતીનો દોષ હળવો થાય છે. શનિશ્વરી અમાસ પહેલાં શનિની લોખંડની મૂર્તિનું નિર્માણ કરો અને કોઈને પણ કહ્યા વગર તેને ઘરે લઈ આવો.
હવે દર શનિવારે આ મૂર્તિની શ્રદ્ધાથી પૂજા કરવી અને નીચે જણાવેલા મંત્રનો પૂર્ણ શ્રદ્ધા અને એકાગ્રતાથી જાપ કરોઃ
ॐ શં ન દેવીરભિષ્ટય આપો ભવન્તુ પીતયે,
શંયોરભિ સ્ત્રવન્તુનઃ.
ત્યાર બાદ પંડિત પાસે દશાંશ હવન કરાવવો અને એવી જગ્યા પર ખાડો ખોદવો જ્યાંથી તમારે ક્યારેય પસાર થવાનું ન થાય. આ ખાડામાં શનિદેવની મૂર્તિને ઉંધી રાખવી એટલે કે શનિદેવનું માથુ જમીન તરફ રાખવું એટલે કે પાતાળ તરફ રાખવુ.
ત્યાર બાદ ખાડાને માટીથી પૂરી દેવો. ત્યાર બાદ શનિદેવની શ્રદ્ધાપૂર્વક આરાધના કરો. અહીં આ વિધી પૂર્ણ થાય છે. આમ કરવાથી સાડાસાતીની પનોતીની અસર નબળી થાય છે.
મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિનો સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી… Read More
ક્યૂંકી સાસ ભી કભી બહુ થી પર એકતા કપૂરઃ ટેલિવિઝન ક્વીન એકતા કપૂર 25 વર્ષ… Read More
બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More
મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More
મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે કોઈપણ કાનૂની મામલામાં… Read More
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 ની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ… Read More