શાલીગ્રામની ઘરમાં પધરામણી કરતા પહેલા રાખો આ અંગે સાવચેતી

આપણો દેશ એ પોતાની ધાર્મિક માન્યતાઓ અને સંસ્કૃતિ માટે ખુબ જ જાણીતો છે. આપણે ત્યા ઈશ્વરને લઇને અનેકવિધ પ્રકારની માન્યતાઓ ખુબ જ પ્રસિદ્ધ છે. આ વસ્તુની પૂજા દરેક વૈષ્ણવને ત્યા થાય છે. તેને પ્રભુ શ્રી વિષ્ણુનુ સાક્ષાત સ્વરૂપ માનવામા આવે છે. એવુ કહેવામા આવે છે કે, જે ઘરમા પ્રભુ શ્રી નારાયણ રહે છે, તે ઘર તીર્થ સમાન પૂજનીય ગણાય છે.

image source

જો કે, આ વસ્તુની પૂજામા તમારે અમુક વિશેષ નીતિનિયમોનુ ધ્યાન રાખવુ પડે છે. જો તમે આ વસ્તુન પૂજામા યોગ્ય ધ્યાન ના રાખ્યુ તો પૂજા નિષ્ફળ જાય છે. જો તમારે ત્યા પણ આ વિશેષ વસ્તુ સ્થાપિત કરેલી હોય છે તો જરૂર આ નિયમોને ધ્યાનમા રાખવા.

image source

જે ઘરમા આ વસ્તુ હોય તો તે ઘરને અત્યંત પવિત્ર માનવામા આવે છે. આ વસ્તુને મંદિરમા ખુબ જ સારી રીતે સજાવીને અને શણગારીને રાખો. આમ, કરવાથી તમારા આચાર-વિચાર પણ શુદ્ધ રહે છે. આ વસ્તુની નિયમિત તમારે ઉપાસના કરવી. આ સિવાય નિયમિત આ વસ્તુને ચંદન પુષ્પ અને અર્પણ કરવુ અત્યંત શુભ માનવામા આવે છે. આ સિવાય એક તુલસીદલ ચડાવવુ પણ શુભ માનવામા આવે છે.

image source

આ સિવાય તેમને ક્યારેય પણ અક્ષત અર્પણ કરવા જોઈએ નહિ. આપણા શાસ્ત્રોમા આ અંગે સ્પષ્ટ મનાઇ છે. જો અક્ષત અર્પણ કરવામા આવે તો તેને હળદરવાળા કરીને જ અર્પણ કરવા. આ વસ્તુ હંમેશા અથાગ પરિશ્રમથી કમાણીથી જ ઘરમાં ખરીદીને લાવવા જોઇએ.

image source

જો તમે નિયમિત શાલીગ્રામની પૂજા ના કરી શકો તો કોઇ ગૃહસ્થને તે સોંપી દેવા જોઇએ. કોઇ સંત કે સિદ્ધ પુરૂષે આપેલા શાલિગ્રામનુ પૂજન કરવાથી ખુબજ મોટો લાભ પ્રાપ્ત થાય છે. જો તમે ઘરમા અપૂજય શાલિગ્રામ રાખો છો તો તમને ખુબ જ મોટો ફટકો પડશે. આ શાલિગ્રામને કોઇ મંદિર કે પવિત્ર જળમાં પધરાવી દેદેવો જોઈએ. જો આ શાલિગ્રામ ઘરમા અપૂજ રહેતો હોય તો તેનાથી તમને મોટુ નુકસાન થાય છે.

image source

આ પથ્થર તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તે તમારા જીવનની તમામ સમસ્યાઓને દૂર કરે છે અને તમારા જીવનને એકદમ સરળ અને સમૃદ્ધ બનાવે છે. તો એકવાર આ પથ્થરને ઘરે અવશ્ય લાવો અને પછી જુઓ ફરક. તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને ઘરમા સુખ-સમૃદ્ધિ આવે છે.

Recent Posts

ધર્મેન્દ્ર: ‘આનંદ’માં રાજેશ ખન્નાને કાસ્ટ કરવા પર ધર્મેન્દ્ર ગુસ્સે થયા હતા, દિગ્દર્શકને કહ્યું – હું ત્યારે જ શાંતિથી સૂઈ શકીશ..

બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More

7 days ago

૧૪ જૂન રાશિફળ: મેષ રાશિ સહિત આ ચાર રાશિના લોકોએ આજે ​​કામમાં સાવધાની રાખવી જોઈએ, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More

1 week ago

રાશિફળ ૧૨ જૂન: વૃશ્ચિક, ધનુ અને મકર રાશિ માટે આવકના નવા રસ્તા ખુલશે, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે કોઈપણ કાનૂની મામલામાં… Read More

1 week ago

WTC ફાઇનલ પ્રાઇઝ મની: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વિજેતા પર પૈસાનો વરસાદ થશે, તેને IPL વિજેતા કરતા વધુ રકમ મળશે

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 ની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ… Read More

1 week ago

અમિતાભ બચ્ચન: યુઝરે કહ્યું- ‘સૂઈ જાઓ, તમે વૃદ્ધ થઈ છો’, બિગ બીએ આપ્યો યોગ્ય જવાબ !!

બિગ બી પોતાના ટ્વીટને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. હવે એક ટ્રોલરને આપેલો તેમનો જવાબ… Read More

1 week ago

WTC ફાઇનલ: જો ફાઇનલ ડ્રો થાય તો કોણ વિજેતા બનશે? જાણો ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં કયા બોલનો ઉપયોગ થશે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ​​ની ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. બંને ટીમો લંડનના… Read More

1 week ago