શાલીગ્રામની ઘરમાં પધરામણી કરતા પહેલા રાખો આ અંગે સાવચેતી

આપણો દેશ એ પોતાની ધાર્મિક માન્યતાઓ અને સંસ્કૃતિ માટે ખુબ જ જાણીતો છે. આપણે ત્યા ઈશ્વરને લઇને અનેકવિધ પ્રકારની માન્યતાઓ ખુબ જ પ્રસિદ્ધ છે. આ વસ્તુની પૂજા દરેક વૈષ્ણવને ત્યા થાય છે. તેને પ્રભુ શ્રી વિષ્ણુનુ સાક્ષાત સ્વરૂપ માનવામા આવે છે. એવુ કહેવામા આવે છે કે, જે ઘરમા પ્રભુ શ્રી નારાયણ રહે છે, તે ઘર તીર્થ સમાન પૂજનીય ગણાય છે.

image source

જો કે, આ વસ્તુની પૂજામા તમારે અમુક વિશેષ નીતિનિયમોનુ ધ્યાન રાખવુ પડે છે. જો તમે આ વસ્તુન પૂજામા યોગ્ય ધ્યાન ના રાખ્યુ તો પૂજા નિષ્ફળ જાય છે. જો તમારે ત્યા પણ આ વિશેષ વસ્તુ સ્થાપિત કરેલી હોય છે તો જરૂર આ નિયમોને ધ્યાનમા રાખવા.

image source

જે ઘરમા આ વસ્તુ હોય તો તે ઘરને અત્યંત પવિત્ર માનવામા આવે છે. આ વસ્તુને મંદિરમા ખુબ જ સારી રીતે સજાવીને અને શણગારીને રાખો. આમ, કરવાથી તમારા આચાર-વિચાર પણ શુદ્ધ રહે છે. આ વસ્તુની નિયમિત તમારે ઉપાસના કરવી. આ સિવાય નિયમિત આ વસ્તુને ચંદન પુષ્પ અને અર્પણ કરવુ અત્યંત શુભ માનવામા આવે છે. આ સિવાય એક તુલસીદલ ચડાવવુ પણ શુભ માનવામા આવે છે.

image source

આ સિવાય તેમને ક્યારેય પણ અક્ષત અર્પણ કરવા જોઈએ નહિ. આપણા શાસ્ત્રોમા આ અંગે સ્પષ્ટ મનાઇ છે. જો અક્ષત અર્પણ કરવામા આવે તો તેને હળદરવાળા કરીને જ અર્પણ કરવા. આ વસ્તુ હંમેશા અથાગ પરિશ્રમથી કમાણીથી જ ઘરમાં ખરીદીને લાવવા જોઇએ.

image source

જો તમે નિયમિત શાલીગ્રામની પૂજા ના કરી શકો તો કોઇ ગૃહસ્થને તે સોંપી દેવા જોઇએ. કોઇ સંત કે સિદ્ધ પુરૂષે આપેલા શાલિગ્રામનુ પૂજન કરવાથી ખુબજ મોટો લાભ પ્રાપ્ત થાય છે. જો તમે ઘરમા અપૂજય શાલિગ્રામ રાખો છો તો તમને ખુબ જ મોટો ફટકો પડશે. આ શાલિગ્રામને કોઇ મંદિર કે પવિત્ર જળમાં પધરાવી દેદેવો જોઈએ. જો આ શાલિગ્રામ ઘરમા અપૂજ રહેતો હોય તો તેનાથી તમને મોટુ નુકસાન થાય છે.

image source

આ પથ્થર તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તે તમારા જીવનની તમામ સમસ્યાઓને દૂર કરે છે અને તમારા જીવનને એકદમ સરળ અને સમૃદ્ધ બનાવે છે. તો એકવાર આ પથ્થરને ઘરે અવશ્ય લાવો અને પછી જુઓ ફરક. તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને ઘરમા સુખ-સમૃદ્ધિ આવે છે.

Recent Posts

આજ કા રાશિફળ 31 જુલાઈ: મહિનાનો આખરી દિવસ આ રાશિફળને સારો લાભ મળે છે, વાંચો દૈનિક રાશિફલ

મેષ (મેષ) સ્વભાવ: ઉત્સાહી રાશિ ભગવાન: મંગળ શુભ રંગ: લાલ આજે તમારા માટે આલસ્ય તેગકર… Read More

1 month ago

આજનું રાશિફળ ૧૯ જુલાઈ: આ ચાર રાશિના જાતકોના સુખ-સુવિધાઓમાં વધારો થશે, દૈનિક રાશિફળ વાંચો

મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિ સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે સુખ-સુવિધાઓમાં વધારો… Read More

2 months ago

રાશિફળ ૧૧ જુલાઈ: વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના લોકોને કારકિર્દી અને વ્યવસાયમાં સફળતાની પ્રબળ શક્યતાઓ છે,

મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિનો સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી… Read More

2 months ago

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી: એકતા કપૂર 25 વર્ષ પછી શો પાછો લાવવા માંગતી ન હતી, તેણે પોતે જ કહ્યું કારણ

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી પર એકતા કપૂરઃ ટેલિવિઝન ક્વીન એકતા કપૂર 25 વર્ષ… Read More

2 months ago

ધર્મેન્દ્ર: ‘આનંદ’માં રાજેશ ખન્નાને કાસ્ટ કરવા પર ધર્મેન્દ્ર ગુસ્સે થયા હતા, દિગ્દર્શકને કહ્યું – હું ત્યારે જ શાંતિથી સૂઈ શકીશ..

બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More

3 months ago

૧૪ જૂન રાશિફળ: મેષ રાશિ સહિત આ ચાર રાશિના લોકોએ આજે ​​કામમાં સાવધાની રાખવી જોઈએ, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More

3 months ago