તમે ઘણાના ગળામાં આવી માળા જોઈ હશે તો આજે જાણો તેનું મહત્વ અને ફાયદાઓ…

હિંદૂ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે. દરેક પરીવારમાં મહિલાઓ સવારના સમયે સ્નાન કરી સૌથી પહેલા તુલસીની પૂજા કરે છે. આ ઉપરાંત લોકો તુલસીની માળા પણ ધારણ કરતાં હોય છે. આ માળાને સામાન્ય બોલચાલની ભાષામાં કંઠી પણ કહેવામાં આવે છે. ભગવાન કૃષ્ણના ભક્ત હોય તેઓ ખાસ આ કંઠી ધારણ કરતાં હોય છે.

image socure

તુલસીની માળા ધારણ કરનાર વ્યક્તિનું મન અને આત્મા પવિત્ર રહે છે તેવી પણ માન્યતા છે. એમ પણ કહેવાય છે કે તેમાં ઔષધિય ગુણ હોય છે તેનો લાભ પણ માનવ શરીરને મળતો રહે છે. તુલસીની માળા પહેરવાથી રોગમાંથી મુક્તિ પણ મળે છે. તુલસીની માળાનો ઉપયોગ મંત્રજાપ માટે પણ કરવામાં આવે છે. પરંતુ તુલસીની માળા ધારણ કરો તે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ તો તેનાથી મળતાં લાભ બમણાં થઈ જાય છે.

image socure

તુલસીની કંઠી પહેરવાથી થતાં લાભ

  • – તુલસીની કંઠી ધારણ કરવાથી બુધ અને ગુરુ ગ્રહ બળવાન થાય છે.
  • – તુલસીની માળા પહેરવાથી તમામ પ્રકારના સુખ મળે છે અને ખરાબ નજર પણ લાગતી નથી.
  • – તુલસીની માળા એકવાર ઉતારો તો પછી તેને શુદ્ધ કરી ધૂપ આપી અને પછી જ ધારણ કરવી.
  • – તુલસીની માળા પહેરો ત્યારે મંદિરમાં જઈ ભગવાનની પૂજા અચૂક કરવી.
  • – કંઠી પહેરતાં લોકોએ લસણ, ડુંગળી જેવી તામસી ખાદ્ય સામગ્રી ન ખાવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

                                             
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક ( image source) છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ સમાચાર અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન રહીયો કે તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ સમાચાર તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુની ધમાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ગુજ્જુની ધમાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ગુજ્જુની ધમાલ

Disclaimer: આ સ્ટોરી સામાન્ય માહિતી અને મીડિયા રિપોર્ટ્સના આધારે લખવામાં આવી છે. તેમને કોઈપણ રીતે અજમાવતા પહેલા, તમારે જાણકાર અથવા તમારા ડોક્ટરની સલાહ લેવી જ જોઇએ. gujjuabc આ સૂચનો અને સારવાર માટે નૈતિક જવાબદારી લેતું નથી. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે.

Recent Posts

રાશિફળ ૧૧ જુલાઈ: વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના લોકોને કારકિર્દી અને વ્યવસાયમાં સફળતાની પ્રબળ શક્યતાઓ છે,

મેષ સ્વભાવ: ઉત્સાહી રાશિનો સ્વામી: મંગળ શુભ રંગ: લાલ આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી… Read More

1 day ago

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી: એકતા કપૂર 25 વર્ષ પછી શો પાછો લાવવા માંગતી ન હતી, તેણે પોતે જ કહ્યું કારણ

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી પર એકતા કપૂરઃ ટેલિવિઝન ક્વીન એકતા કપૂર 25 વર્ષ… Read More

1 day ago

ધર્મેન્દ્ર: ‘આનંદ’માં રાજેશ ખન્નાને કાસ્ટ કરવા પર ધર્મેન્દ્ર ગુસ્સે થયા હતા, દિગ્દર્શકને કહ્યું – હું ત્યારે જ શાંતિથી સૂઈ શકીશ..

બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ઘણીવાર જૂની બોલીવુડ વાર્તાઓ શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ફિલ્મ… Read More

4 weeks ago

૧૪ જૂન રાશિફળ: મેષ રાશિ સહિત આ ચાર રાશિના લોકોએ આજે ​​કામમાં સાવધાની રાખવી જોઈએ, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ જ વ્યસ્ત… Read More

4 weeks ago

રાશિફળ ૧૨ જૂન: વૃશ્ચિક, ધનુ અને મકર રાશિ માટે આવકના નવા રસ્તા ખુલશે, દૈનિક રાશિફળ વાંચો

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે કોઈપણ કાનૂની મામલામાં… Read More

1 month ago

WTC ફાઇનલ પ્રાઇઝ મની: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વિજેતા પર પૈસાનો વરસાદ થશે, તેને IPL વિજેતા કરતા વધુ રકમ મળશે

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025 ની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ… Read More

1 month ago