Month: July 2021

ભારતના 23 સ્થળો છે બેસ્ટ ઓછા ખર્ચે હનિમૂન ટ્રીપ પ્લાન માટે

એવું કહેવામાં આવે છે કે ભગવાન સ્વર્ગમાં લગ્ન માટે જોડી બનાવે છે અને પૃથ્વી પર તેમનુ મળવાનું નક્કી થાય છે. બે અજાણ્યા લોકો જીવનભર લગ્નના બંધનથી બંધાઈને એક થઈ જાય…

જાણૉ આ ભારતના ચમત્કારિક મંદિર, જેનું રહસ્ય આજે પણ છે અકબંધ

ભારતમાં લાખોની સંખ્યામાં મંદિરો આવેલા છે. કોઈ પણ એવુ સ્થાન ન હોય જ્યાં મદિર ન હોય. ભારતમાં આવેલા કેટલાક મંદિરો હજારો વર્ષ જૂના છે. તેમાના કેટલાક મંદિરોમાં એવા રહસ્યો છુપાયેલા…

વાસ્તુ દોષ દૂર કરવાના આ છે ખાસ ઉપાયો ,દરેક દિશા અને ગ્રહ અને દેવતાઓને છે ખાસ સંબંધ

વાસ્તુ શાસ્ત્રમાં 4 દિશઆઓની અને તેની વચ્ચેની 4 દિશામાં વાસ્તુ દોષની વાત કરાઈ છે. અલગ અલગ દિશામાં રહેલા દોષને દૂર કરવા માટે અલગ અલગ દેવતાઓની અને અલગ અલગ ગ્રહોની પૂજા…

શુ તમે જાણૉ છો ? બ્રમ્હ્ચારી હનુમાનજીના પણ થયા હતા ત્રણ વાર લગ્ન…

હનુમાનજીને બાળ બ્રહ્મચારી અને રામ ભક્ત તરીકે પૂજવામાં આવે છે, તે જાણીતું છે પરંતુ, તેઓ સિંગલ હતા કે કેમ તે કદાચ સંપૂર્ણપણે સાચું નથી. પૌરાણિક કથાઓ અનુસાર, તેમના ત્રણ લગ્ન…