Month: December 2021

પ્રેમના સંબંધોને વધુ મજબૂત કરવા જ્યોતિષ શાસ્ત્રના આ ઉપાયો અજમાવો તમે પણ

સુખી દાંપત્ય જીવનનો આધાર પતિ-પત્ની વચ્ચેના વિશ્વાસ અને પ્રેમ પર હોય છે. જો પતિ-પત્ની વચ્ચે વિશ્વાસ હોય તો દાંપત્યજીવનમાં કોઈ જ સમસ્યા આવતી નથી. પરંતુ જો બંને વચ્ચે વિશ્વાસની ખામી…

શું તમે પણ આ પ્રકારની ગેરમાન્યતાઓ પર કરો છો વિશ્વાસ?

છોકરીઓને માસિક દરમિયાન મંદિરમાં ન જવું જોઇએ, સાંજના સમયે ઘરમાંથી બહાર કચરો ફેંકવો ન જોઇએ સહીતની અનેક પ્રકારની ગેરમાન્યતાઓ ફેલાયેલી હોય છે. પરંતુ ઘણા ઓછા લોકો આ પાછળના યોગ્ય તાર્કિક…

વાસ્તુ ટીપ્સઃ પૈસાની તંગી દૂર કરવા માટે આ રીતે વાપરો મોરપીંછ…

રાજા જેવો ઠાઠ આપતું મોરપીંછ આપણા વહાલા કૃષ્ણ અને કૃષ્ણને અતિ વ્હાલું મોરપીંછ. આપણે સૌ જાણીએ છીએ કે કૃષ્ણે મોરપીંછને મસ્તક પર ધારણ કર્યું. મોરનું પીછું સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે…

પૌરાણિક ભારતની આધુનિક શોધો, જેની આગળ આજનું આધુનિક વિજ્ઞાન પણ …..

“આપણા પર પૌરાણિક ભારતનું ઘણું બધું ઋણ છે. તેમણે આપણને ગણવું કેવી રીતે તે શીખવ્યું, જો આ શોધ ન થઈ હોત તો આધુનિક જગતની ઘણીબધી શોધો ન થઈ હોત.” –…

સ્ત્રીઓ કેમ નથી વધેરતી શ્રીફળ, જાણો આ પાછળનું કારણ તમે પણ

હિન્દૂ ધર્મમાં બધા જ શુભ કાર્યમાં શ્રીફળનો ઉપયોગ કરવામાં આવે છે. ગૃહ પ્રવેશ હોય, લગ્ન હોય કે પછી અન્ય શુભ કાર્યોમાં કળશ પર શ્રીફળ રાખવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં કોઈ…

અજીબો ગરીબ હોય છે કિન્નરોના લગ્ન, ફક્ત એક જ રાત માટે કરે છે આ કામ

આજે અમે તમારા માટે કિન્નરોના ભગવાન અને તેમના લગ્ન વિશેની મહત્વપૂર્ણ બાબતોને લઈને આવ્યા છીએ, જેને જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો હશો કે આવું ખરેખર થાય છે ? સ્ત્રીઓ અને…

અલગ-અલગ મંદિરમાં મળતા અલગ-અલગ પ્રસાદનું જાણો શું છે મહત્વ

અલગ અલગ મંદિરમાં મળતા અલગ અલગ પ્રસાદનું જાણો શું છે મહત્વ આપણા દેશમાં કરોડો લોકો વસે છે અને તેઓ અનેક ઘણા ધર્મો અને પરંપરાઓનું પાલન કરે છે.આ જ કારણ છે…