Month: February 2022

ગુરુવારે આ કાર્યો કરવાથી ભગવાન વિષ્ણુ તમારા પર ખુશ થાય છે અને તમને સારું ફળ આપે છે

ભગવાન વિષ્ણુ એવા દેવતાઓમાંના એક છે જે તેના ભક્તોની પૂજાથી જલ્દી પ્રસન્ન થાય છે. જે વ્યક્તિ પર શ્રી હરિના આશીર્વાદ વરસે છે, તેને જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી રહેતી નથી.…

બુધવારે ભગવાન ગણેશની પૂજા જરૂરી છે 7 કારણોને લીધે

ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને સાથે ભક્ત પોતાના કાર્યક્ષેત્રમાં સફળ થાય છે. બુધવારે વિધિ વિધાનની સાથે પૂજા કરાય છે. ભગવાન ગણેશ ભક્તો પર પ્રસન્ન…

બજરંગબલીને મીઠુ પાન અર્પણ કરશો તો લક્ષ્મી માતા સદાય તમારાથી પ્રસન્ન રહેશે

જો તમે જીવનની કોઈપણ મુશ્કેલ લડાઈમા વિજય મેળવવા ઇચ્છો છો તથા તમારા અટકેલા કામને પૂર્ણ કરવા ઈચ્છો છો અથવા તમારા શત્રુઓને પરાસ્ત કરવા ઈચ્છો છો તો તમારે પ્રભુ શ્રી બજરંગબલીના…

શનિવારે આ કામ કરો, હનુમાનજીની કૃપાથી બગડેલા કામ સુધરી જશે…

હનુમાનજીને ‘સંકટ મોચન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભક્તોના દર્દ અને વેદના માટે જાણીતા છે. આજના યુગમાં, દરેકના જીવનમાં હંમેશાં કંઇક સંકટ આવે છે. આવી સ્થિતિમાં હનુમાનજી તમને તે…

કોયલના સ્વરૂપમાં પ્રભુ શ્રી કૃષ્ણએ શનિદેવને કરાવ્યા હતા સાક્ષાત્કાર

તમને એ તો ખબર જ હશે કે મહારાષ્ટ્ર ના એક ગામ શનિ શિંગણાપુર શનિદેવ માટે એક યોગ્ય સ્થાન ધરાવે છે. તે ખૂબ જ તેજસ્વી સ્થળ છે. એ જ રીતે મધ્યપ્રદેશ…