Author: Gujju

શાસ્ત્રોમાં મૃત્યુ માટે અપાયું છે આ ખાસ કારણ

જ્યારે વ્યક્તિનો જન્મ થાય છે તો તેની સાથે જ તેનું મૃત્યુ પણ નક્કી થતું હોય છે. જીવન અને મૃત્યુનું ચક્ર સતત ચાલતું જ રહે છે. પૃથ્વી પર જન્મ લોનારો વ્યક્તિ…

જાણો આ મંદિર વિશે જે દર્શન આપ્યા પછી થઇ જાય છે ગાયબ

ભારતના ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં ભગવાન શિવનું એક એવું મંદિર છે જે જોતજોતા જ ગાયબ થઈ જાય છે અને ત્યાર બાદ એકાએક જ ફરીથી દેખાવા પણ લાગે છે. આ રહસ્યમય…

આ એક કિલો શાકભાજીની કિંમત સાંભળીને જ તમારું પેટ ભરાઇ જશે

સામાન્ય રીતે જ્યાં 100-200 રૂપિયે કિલો મેળતી શાકભાજી મોંઘી લાગવા લાગે છે અને જરા વિચારો કે જો તમને હજારો રૂપિયો પ્રતિ કિલો શાકભાજી મળે તો તમે શું કરશો? જી હા,…

દુનિયામાં એક દેશ એવો પણ છે કે જ્યાં લોકો ઘરમાં રહી શકતા નથી

ભારત હોય કે દુનિયાનો કોઈપણ દેશ અહીં વસતા લોકોના મનમાં તેના સપનાનું ઘર ખરીદવા અને તેમાં શાંતિથી જીવન પસાર કરવાની ઈચ્છા તો હોય જ છે. વ્યક્તિ અમીર હોય તો તે…

રસોઈની આ ચીજથી થશે કમાલ, નહીં કરો વિશ્વાસ

દરેક વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવા માટે અનેક પ્રયત્નો કરે છે તો પણ તેને સફળતા મળતી નથી. અનેક પ્રયાસ બાદ પણ સફળતા ન મળવાનો દોષ તે તેના નસીબને આપે છે. આજે…

આ રાશિના લોકો પ્રેમ અને રૂપિયામાં રૂપિયાને વધારે મહત્વ આપે છે

કહેવાય છે કે પ્રેમ એવી ચીજ છે જે કહ્યા વિના કે કોઈ પણ સ્વાર્થ કે લાલચ વિના થઈ જાય છે.પ્રેમ કરવાનું કોઈ કારણ હોતું નથી, પણ અનેકવાર તે ખોટું પણ…

આજે પણ હનુમાનજી હાજર છે, આ પહાડ પર રહે છે.

આ જગ્યાને ભગવાન હનુમાનનું નિવાસ સ્થાન માનવામાં આવે છે, પુરાણોમાં પણ તેનું વર્ણન કરવામાં આવ્યું છે. હિન્દુ શાસ્ત્રોમાં ઉલ્લેખ મળ્યો છે કે 8 એવા લોકો છે જે ચિરંજીવી છે એટલે…