Author: Gujju

મંગળસૂત્ર પહેરવાનો ક્યારે ના કરો ઇન્કાર, કારણકે…

મંગળસૂત્ર ધારણ કરવાના આ ફાયદા જાણશો, તો કદી નહીં કરો તેને પહેરવાનો ઇન્કાર… કદી વિચારી જોયું છે, શા માટે પરણિત સ્ત્રીઓ ગળામાં ધારણ કરે મંગળસૂત્ર? જાણો તેની પાછળનું કારણ, નિયમો…

કુળદેવીની પૂજા કરતી વખતે જો કરશો આ ભૂલો, તો થશે કંઇક એવુ કે…

શું તમે કુળદેવતા –કુળ દેવીની પુજા કરો છો ? તો જાણીલો આ ખાસ વાત કુળદેવતા અને કુળ દેવીની પુજા કરતી વખતે ન કરશો આ ભૂલ આપણા બધાના કુટુંબમાં આપણે પ્રસંગોપાત,…

હિન્દૂ ધર્મના એવા સવાલોના જવાબો, કે જે તમે ક્યારે નહિં સાંભળ્યા હોય

હિન્દૂ ધર્મ સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નોને વારંવાર પૂછવામાં આવે છે પરંતુ તેના કોઈ સંતોષકારક જવાબ મળતા નથી. આથી આજે આપને એવા જ કેટલાક પ્રશ્નોના જવાબ જે પુરાણોમાં ખૂબ જ સટીક…

લક્ષ્મણજીએ વનવાસમાં રામની સેવામાં પસાર કર્યો સમય, જાણો 14 વર્ષ સુધી શું કર્યું ઉર્મિલાએ…

લક્ષ્મણજીએ વનવાસમાં રામની સેવામાં સમય કર્યો પસાર, જાણો 14 વર્ષ સુધી શું કર્યું ઉર્મિલાએ…. પૌરાણિક માન્યતાઓ અનુસાર જ્યારે જ્યારે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર જન્મ લીધો છે ત્યારે ત્યારે શેષનાગએ પણ…

આ મંદિરમાં થાય છે શિવજીના હ્રદય અને ભુજાઓની પૂજા, અચૂક કરો દર્શન

ઉત્તરાખંડમાં શિવજીના પાંચ ખાસ મંદિર છે, જેને પંચ કેદાર કહેવામાં આવે છે. તેમાં કેદારનાથ, તુંગનાથ, રૂદ્રનાથ, મધ્યમહેશ્વર અને કલ્પેશ્વર મંદિર સામેલ છે. તુંગનાથ મંદિર રૂદ્રપ્રયાગ જિલ્લામાં લગભગ ત્રણ હજાર છસો…

આ પ્રકારની પાંચ તકલીફો દૂર થાય છે ,હનુમાન ચાલીસાના પાઠ કરવાથી

કળિયુગમાં ભગવાન શ્રી રામના ભક્ત ભગવાન હનુમાન એવા સાક્ષાત અને જાગૃત ભગવાન છે જે થોડીક પૂજાથી પ્રસન્ન થઈને તેમના ભક્તોના કષ્ટોનું ઝડપથી નિવારણ કરે છે. હનુમાનજીની પૂજા કરવાથી સુખ, શાંતિ,…

શુક્રવારે રાત્રે કરો માતા લક્ષ્મીનો આ ઉપાય, ઘરમાં વરસોના વર્ષ રહેશે બરકત

હિન્દૂ ધર્મમાં શુક્રવારનું ખાસ મહત્વ છે કારણ કે આ દિવસે ધન તેમજ સંપન્નતાની દેવી માતા લક્ષ્મીને સમર્પિત હોય છે માન્યતા છે કે આ દિવસે અમુક કામ કરવાથી માતા લક્ષ્મીની કૃપા…