Category: અધ્યાત્મ

ગુરુવારના દિવસે અચુક 5 ગરીબ વ્યક્તિઓને કરાવો ભોજન, સાથે આ મંત્રનો ખાસ કરો જાપ, થશે ધનની પ્રાપ્તિ

જાણો કઈ રાશીને મળશે કેવા લાભ અને આવનાર સમયમા કઈ સાવચેતી રાખવી છે જરૂરી મેષ રાશિ : આ રાશિના જાતકોને તેમણે સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી જોઈએ. તમારે કામ કાજમાં સાવચેતી…

ગુરુવારે આ કાર્યો કરવાથી ભગવાન વિષ્ણુ તમારા પર ખુશ થાય છે અને તમને સારું ફળ આપે છે

ભગવાન વિષ્ણુ એવા દેવતાઓમાંના એક છે જે તેના ભક્તોની પૂજાથી જલ્દી પ્રસન્ન થાય છે. જે વ્યક્તિ પર શ્રી હરિના આશીર્વાદ વરસે છે, તેને જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી રહેતી નથી.…

બુધવારે ભગવાન ગણેશની પૂજા જરૂરી છે 7 કારણોને લીધે

ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને સાથે ભક્ત પોતાના કાર્યક્ષેત્રમાં સફળ થાય છે. બુધવારે વિધિ વિધાનની સાથે પૂજા કરાય છે. ભગવાન ગણેશ ભક્તો પર પ્રસન્ન…

જાણી લો આ પવિત્ર વસ્તુઓ વિશે, જે ખાધા પછી તમે કરી શકો છો પૂજન અને દરેક કામમાં પછી મળે છે સફળતા

આપણો દેશ એ ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આપણા દેશમા મોટાભાગના લોકો ઈશ્વર પર અતુટ શ્રદ્ધા ધરાવતા લોકો છે. પોતાનુ કોઈપણ કાર્ય અહી લોકો ઈશ્વરનુ નામ લીધા વગર…

જાણો આ 7 હિન્દુ માન્યતાઓ પાછળના વિજ્ઞાન અને સ્વાસ્થ્યના કારણો!

મહામૃત્યુંજય જાપનું વિજ્ઞાન આમાં અક્ષરોનો સમન્વય એ રીતે છે કે તેના નિયમિત જાપથી સૂર્ય અને ચંદ્રના જ્ઞાનતંતુઓ કંપાય છે અને શરીરના સાત ચક્રોમાં ઉર્જાનો સંચાર થાય છે, જેના કારણે રોગપ્રતિકારક…

જીવનમાં હંમેશ માટે સફળતા મેળવવી હોય તો સવારમાં વહેલા ઉઠીને કરો આ 3 મંત્રનો જાપ

સવારે ઉઠીને સૌથી પહેલાં કરો આ 3 મંત્રનો જાપ, તમારા જીવનમાં નહીં રહે કોઇ અડચણ હિન્દૂ ધર્મ પરંપરાનો ધર્મ માનવામાં આવે છે. આપના શાસ્ત્રોમાં ઘણી એવી વાતો છે જેનાથી આપણે…