Category: અધ્યાત્મ

જાણો આ 7 હિન્દુ માન્યતાઓ પાછળના વિજ્ઞાન અને સ્વાસ્થ્યના કારણો!

મહામૃત્યુંજય જાપનું વિજ્ઞાન આમાં અક્ષરોનો સમન્વય એ રીતે છે કે તેના નિયમિત જાપથી સૂર્ય અને ચંદ્રના જ્ઞાનતંતુઓ કંપાય છે અને શરીરના સાત ચક્રોમાં ઉર્જાનો સંચાર થાય છે, જેના કારણે રોગપ્રતિકારક…

જીવનમાં હંમેશ માટે સફળતા મેળવવી હોય તો સવારમાં વહેલા ઉઠીને કરો આ 3 મંત્રનો જાપ

સવારે ઉઠીને સૌથી પહેલાં કરો આ 3 મંત્રનો જાપ, તમારા જીવનમાં નહીં રહે કોઇ અડચણ હિન્દૂ ધર્મ પરંપરાનો ધર્મ માનવામાં આવે છે. આપના શાસ્ત્રોમાં ઘણી એવી વાતો છે જેનાથી આપણે…

શું તમે શુક્રવારના દિવસે કરો છો આ કામ? તો હવેથી કરી દેજો બંધ, નહિં તો રિસાઇ જશે લક્ષ્મીજી

આજે શુક્રવાર છે, હિંદુ ધર્મમાં શુક્રવારના દિવસને માતા લક્ષ્મીના દિવસ તરીકે જોવામાં આવે છે. આ દિવસને વૈભવ અને વિલાસનો દિવસ પણ માનવામાં આવે છે. શુક્રવારના દિવસે જે ભક્તો માતા લક્ષ્મીની…

શનિદેવને પણ લાગે છે ભય.

સૂર્યપુત્ર શનિ દેવ વિષે કહેવામાં આવે છે કે, શનિ દેવનો સ્વભાવ ખુબ ગુસ્સા વાળો છે અને ગ્રહદશા કોઈને પણ બરબાદ કરી શકે છે. પરંતુ આવું બધાની સાથે થતું નથી. શનિદેવ…

તમે રોજ સૂર્યદેવને જળ ચઢાવો છો તો તમને મળે છે તેના આ ખાસ લાભ

સૂર્યને આરોગ્યનો દેવતા માનવામાં આવે છે, સૂર્યના પ્રકાશથી પૃથ્વી પર જીવન સંભવ છે, સૂર્યને પ્રતિદિન જળ આપવાથી જાતકને આધ્યાત્મિક લાભ મળે છે. સાથે સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. હિંદુ ધર્મમાં…

એમ જ નથી કહેતા લોકો ગાયને માતા,ગાયની પૂજા કરવાના ઘણા છે ફાયદા

ગાયની પૂજા કરવાના ઘણા છે ફાયદા, એમ જ નથી કહેતા લોકો ગાયને માતા. 1. પુરાણ અને ઉપનિષદે જ નહીં વાસ્તુએ પણ માન્યું. ગાયને હિન્દૂ ધર્મશાસ્ત્રોમાં માતાનું સ્થાન આપવામાં આવ્યું છે.…