માં આશાપુરાનું ઉદગમસ્થાન,માતાના મઢનો આ ઇતિહાસથી તમે પણ નહિં જાણતા હોવ
૬૦૦ વર્ષ જુના માતાના મઢનો ઈતિહાસ : જેને મા આશાપુરાનું ઉદગમસ્થાન માનવામાં આવે છે ભારતમાં એવું પણ કહેવાય છે કે દર પાંચ કિલોમીટરના અંતરે ક્યાંકને ક્યાંક કોઈકને કોઈક દેવી દેવતાનું…
All for One one For All
૬૦૦ વર્ષ જુના માતાના મઢનો ઈતિહાસ : જેને મા આશાપુરાનું ઉદગમસ્થાન માનવામાં આવે છે ભારતમાં એવું પણ કહેવાય છે કે દર પાંચ કિલોમીટરના અંતરે ક્યાંકને ક્યાંક કોઈકને કોઈક દેવી દેવતાનું…
પિત્તળના સિંહની મૂર્તિ. કેટલીક વ્યક્તિઓ પોતાના ઘરને સજાવવા માટે ખુબ જ સમજી વિચારીને એક એક વસ્તુઓને પસંદ કરે છે અને ખુબ જ પ્રેમથી સજાવે છે. પણ આપને ખબર છે કે,…
કહેવાય છે કે પ્રેમ એવી ચીજ છે જે કહ્યા વિના કે કોઈ પણ સ્વાર્થ કે લાલચ વિના થઈ જાય છે.પ્રેમ કરવાનું કોઈ કારણ હોતું નથી, પણ અનેકવાર તે ખોટું પણ…
આ જગ્યાને ભગવાન હનુમાનનું નિવાસ સ્થાન માનવામાં આવે છે, પુરાણોમાં પણ તેનું વર્ણન કરવામાં આવ્યું છે. હિન્દુ શાસ્ત્રોમાં ઉલ્લેખ મળ્યો છે કે 8 એવા લોકો છે જે ચિરંજીવી છે એટલે…
સુખી દાંપત્ય જીવનનો આધાર પતિ-પત્ની વચ્ચેના વિશ્વાસ અને પ્રેમ પર હોય છે. જો પતિ-પત્ની વચ્ચે વિશ્વાસ હોય તો દાંપત્યજીવનમાં કોઈ જ સમસ્યા આવતી નથી. પરંતુ જો બંને વચ્ચે વિશ્વાસની ખામી…
રાજા જેવો ઠાઠ આપતું મોરપીંછ આપણા વહાલા કૃષ્ણ અને કૃષ્ણને અતિ વ્હાલું મોરપીંછ. આપણે સૌ જાણીએ છીએ કે કૃષ્ણે મોરપીંછને મસ્તક પર ધારણ કર્યું. મોરનું પીછું સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે…
હિન્દૂ ધર્મમાં બધા જ શુભ કાર્યમાં શ્રીફળનો ઉપયોગ કરવામાં આવે છે. ગૃહ પ્રવેશ હોય, લગ્ન હોય કે પછી અન્ય શુભ કાર્યોમાં કળશ પર શ્રીફળ રાખવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં કોઈ…