Category: અધ્યાત્મ

શું તમે શુક્રવારના દિવસે કરો છો આ કામ? તો હવેથી કરી દેજો બંધ, નહિં તો રિસાઇ જશે લક્ષ્મીજી

આજે શુક્રવાર છે, હિંદુ ધર્મમાં શુક્રવારના દિવસને માતા લક્ષ્મીના દિવસ તરીકે જોવામાં આવે છે. આ દિવસને વૈભવ અને વિલાસનો દિવસ પણ માનવામાં આવે છે. શુક્રવારના દિવસે જે ભક્તો માતા લક્ષ્મીની…

શનિદેવને પણ લાગે છે ભય.

સૂર્યપુત્ર શનિ દેવ વિષે કહેવામાં આવે છે કે, શનિ દેવનો સ્વભાવ ખુબ ગુસ્સા વાળો છે અને ગ્રહદશા કોઈને પણ બરબાદ કરી શકે છે. પરંતુ આવું બધાની સાથે થતું નથી. શનિદેવ…

તમે રોજ સૂર્યદેવને જળ ચઢાવો છો તો તમને મળે છે તેના આ ખાસ લાભ

સૂર્યને આરોગ્યનો દેવતા માનવામાં આવે છે, સૂર્યના પ્રકાશથી પૃથ્વી પર જીવન સંભવ છે, સૂર્યને પ્રતિદિન જળ આપવાથી જાતકને આધ્યાત્મિક લાભ મળે છે. સાથે સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. હિંદુ ધર્મમાં…

એમ જ નથી કહેતા લોકો ગાયને માતા,ગાયની પૂજા કરવાના ઘણા છે ફાયદા

ગાયની પૂજા કરવાના ઘણા છે ફાયદા, એમ જ નથી કહેતા લોકો ગાયને માતા. 1. પુરાણ અને ઉપનિષદે જ નહીં વાસ્તુએ પણ માન્યું. ગાયને હિન્દૂ ધર્મશાસ્ત્રોમાં માતાનું સ્થાન આપવામાં આવ્યું છે.…

માં આશાપુરાનું ઉદગમસ્થાન,માતાના મઢનો આ ઇતિહાસથી તમે પણ નહિં જાણતા હોવ

૬૦૦ વર્ષ જુના માતાના મઢનો ઈતિહાસ : જેને મા આશાપુરાનું ઉદગમસ્થાન માનવામાં આવે છે ભારતમાં એવું પણ કહેવાય છે કે દર પાંચ કિલોમીટરના અંતરે ક્યાંકને ક્યાંક કોઈકને કોઈક દેવી દેવતાનું…

જાણો આ વાસ્તુ ટિપ્સ વિશે તમે પણ, પિત્તળનો સિંહ ઘરમાં રાખવાથી થાય છે અનેક લાભ

પિત્તળના સિંહની મૂર્તિ. કેટલીક વ્યક્તિઓ પોતાના ઘરને સજાવવા માટે ખુબ જ સમજી વિચારીને એક એક વસ્તુઓને પસંદ કરે છે અને ખુબ જ પ્રેમથી સજાવે છે. પણ આપને ખબર છે કે,…

આ રાશિના લોકો પ્રેમ અને રૂપિયામાં રૂપિયાને વધારે મહત્વ આપે છે

કહેવાય છે કે પ્રેમ એવી ચીજ છે જે કહ્યા વિના કે કોઈ પણ સ્વાર્થ કે લાલચ વિના થઈ જાય છે.પ્રેમ કરવાનું કોઈ કારણ હોતું નથી, પણ અનેકવાર તે ખોટું પણ…