Category: જાણવાજેવું

સાયકલ ચલાવવી એ અર્થવ્યવસ્થા માટે હાનિકારક છે. ?

સાયકલ ચલાવવી એ અર્થવ્યવસ્થા માટે હાનિકારક છે. આ વાત હાસ્યસ્પસ્પદ લાગે છે પણ સત્ય છે…!!! એક સાયકલ ચલાવનાર દેશ માટે મોટી મુસીબત છે. કારણકે તે કાર નથી ખરીદતો. લોન નથી…

ચાલ્લો જાણ્યે આપણા પોરબંદરમાં જોવા જેવા સ્થળ…..

પોરબંદર નામ બે શબ્દોની સંધિ વડે બનેલું છે: “પોરઇ”, સ્થાનિક માતાજીનુ નામ અને “બંદર” એટલે કે પોર્ટ. આ શહેરને ‘સુદામાપુરી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. સુદામા કૃષ્ણ ના બાલસખા હતા…