સાયકલ ચલાવવી એ અર્થવ્યવસ્થા માટે હાનિકારક છે.
આ વાત હાસ્યસ્પસ્પદ લાગે છે પણ સત્ય છે…!!!
એક સાયકલ ચલાવનાર દેશ માટે મોટી મુસીબત છે.
- કારણકે તે કાર નથી ખરીદતો.
- લોન નથી લેતો.
- કારનો વિમો નથી કરાવતો.
- પેટ્રોલ-ડિઝલ નથી ખરીદતો.
- એ કારની સર્વિસ નથી કરાવતો.
- અને કારના સ્પેરપાર્ટસ નથી ખરીદતો.
- એ પૈસા આપી ગાડી પાર્કિંગ નથી કરતો.
- એ ડ્રાઈવરને રોજગાર નથી આપતો.
- એ મોટા પેટનો નથી થતો.
- એ બિમાર પડતો નથી.
જી હા! એ સાચું છે કે અર્થવ્યવસ્થા માટે સ્વસ્થ વ્યક્તિ ઠીક નથી.
- એ દવાઓ નથી ખરીદતો,
- એ દવાખાનામાં ડોક્ટર પાસે નથી જતો,
- એ રાષ્ટ્રની GDP માટે કોઈ યોગદાન નથી કરત
- પ્રમાણિકતા ભરી બુદ્ધિથી વિચારો અને પસંદ કરો, દેશની અર્થવ્યવસ્થા માટે કોણ ફાયદાકારક!
સાયકલ ચાલક કે પછી કાર ચાલક!
નોંધ : પગે ચાલનારો તો આનાથી પણ ખતરનાક છે કેમકે એતો સાયકલ પણ નથી ખરીદતો….!!!