દેશની રાજધાની દિલ્હી આજ પહેલા પણ ઘણી વખત રાષ્ટ્રીય રાજધાની રહી ચૂકી છે. વાત કરીએ મહાભારત કાળની જ્યારે દિલ્હીને ઇન્દ્રપ્રસ્થના નામથી ઓળખવામાં આવતું હતું. એ વખતે પાંડવોએ ઇન્દ્રપ્રસ્થનો પાયો નાખ્યો હતો અને એ સમયે તેને ભારતની રાજધાની બનાવી હતી. તેની સરહદ આજના અફઘાનિસ્તાન સુધી હતી. ભારતીય મહાકાવ્ય મહાભારતમાં પાંડવોની ભવ્ય રાજધાની, ઈન્દ્રપ્રસ્થ આ જ સ્થળે આવેલી હતી એવું માનવામાં આવે છે. મૌર્ય સામ્રાજયના વખતથી (c.300 ઈ.સ. પૂર્વે) અહીં વસાહતો વિકસતી રહી છે. દિલ્હીમાંથી સાત મુખ્ય નગરોના અવશેષો મળ્યા છે.ઈ.સ.736માં તોમર રાજવંશે લાલ કોટવાળા શહેરને સ્થાપ્યું

image soucre

રાજધાની બન્યા પછી દિલ્હી દરબારનું દ્રશ્ય

image socure

દેશની રાજધાનીની જાહેરાત પછીની ઐતિહાસિક ક્ષણ

image socure

આ મહારાજાઓનો ઓરડો હતો

image soucre

1925માં રાષ્ટ્રપતિ ભવનનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

image socure

1927માં સફદરજંગમાં દિલ્હીનું પ્રથમ એરપોર્ટ બનાવવામાં આવ્યું હતું.

image soucre

તે સમય દરમિયાન જામા મસ્જિદ આવી દેખાતી હતી

image soucre

ઇન્ડિયા ગેટનો પાયો આ રીતે 1931માં ઊભો કરવામાં આવ્યો હતો.

image soucre

નવી દિલ્હીનું માળખું લ્યુટિયન દ્વારા ૧૯૩૧ માં શરૂ કરવામાં આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

                                             
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક ( image source) છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ સમાચાર અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન રહીયો કે તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ સમાચાર તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુની ધમાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ગુજ્જુની ધમાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ગુજ્જુની ધમાલ

By Gujju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *