Svg%3E

શિયાળાની ઋતુમાં દરેક અન્ય વ્યક્તિ શરદી-ખાંસીથી પરેશાન રહે છે. આમ જોવા જઈએ તો આ સમસ્યાથી બચવાનો એકમાત્ર ઉપાય એ છે કે તમારી ઈમ્યુનિટી મજબૂત રાખો.

Svg%3E
image socure

ઠંડી અને શરદીમાં વરાળ લેવી ફાયદાકારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમે ગળાના દુખાવાથી પરેશાન છો, તો પછી તમે ગરમ પાણીની વરાળ લઈ શકો છો.

Svg%3E
image socure

ગરમ પાણી પીવાથી તમારા ગળામાં આરામ મળે છે. તેથી જ્યારે તમને ગળામાં દુખાવો થાય ત્યારે ગરમ પાણી પીવો.

Svg%3E
image socuyre

જ્યારે તમને ગળામાં દુખાવો હોય ત્યારે તળેલી વસ્તુઓ ખાવાનું ટાળો. કારણ કે ગળામાં દુ:ખાવો થાય ત્યારે તળેલી વસ્તુઓ ખાવાથી સમસ્યા વધી શકે છે.

Svg%3E
image socure

રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ પીઓ. ગળાના દુખાવાથી પરેશાન છો તો રોજ રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ પીઓ.

Svg%3E
image socure

જ્યારે તમને ગળામાં દુખાવો હોય ત્યારે ઠંડા પીણા અને આઇસક્રીમ ખાવાનું ટાળો. કારણ કે આ વસ્તુઓનું સેવન કરવાથી સમસ્યા વધી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Svg%3E
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક ( image source) છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ સમાચાર અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન રહીયો કે તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ સમાચાર તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ગુજ્જુની ધમાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ગુજ્જુની ધમાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ગુજ્જુની ધમાલ

Disclaimer: આ સ્ટોરી સામાન્ય માહિતી અને મીડિયા રિપોર્ટ્સના આધારે લખવામાં આવી છે. તેમને કોઈપણ રીતે અજમાવતા પહેલા, તમારે જાણકાર અથવા તમારા ડોક્ટરની સલાહ લેવી જ જોઇએ. gujjuabc આ સૂચનો અને સારવાર માટે નૈતિક જવાબદારી લેતું નથી. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે.

Svg%3E

By Gujju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *