બુધવારે ભગવાન ગણેશની પૂજા જરૂરી છે 7 કારણોને લીધે
ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને સાથે ભક્ત પોતાના કાર્યક્ષેત્રમાં સફળ થાય છે. બુધવારે વિધિ વિધાનની સાથે પૂજા કરાય છે. ભગવાન ગણેશ ભક્તો પર પ્રસન્ન…
બજરંગબલીને મીઠુ પાન અર્પણ કરશો તો લક્ષ્મી માતા સદાય તમારાથી પ્રસન્ન રહેશે
જો તમે જીવનની કોઈપણ મુશ્કેલ લડાઈમા વિજય મેળવવા ઇચ્છો છો તથા તમારા અટકેલા કામને પૂર્ણ કરવા ઈચ્છો છો અથવા તમારા શત્રુઓને પરાસ્ત કરવા ઈચ્છો છો તો તમારે પ્રભુ શ્રી બજરંગબલીના…
શનિવારે આ કામ કરો, હનુમાનજીની કૃપાથી બગડેલા કામ સુધરી જશે…
હનુમાનજીને ‘સંકટ મોચન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભક્તોના દર્દ અને વેદના માટે જાણીતા છે. આજના યુગમાં, દરેકના જીવનમાં હંમેશાં કંઇક સંકટ આવે છે. આવી સ્થિતિમાં હનુમાનજી તમને તે…
કોયલના સ્વરૂપમાં પ્રભુ શ્રી કૃષ્ણએ શનિદેવને કરાવ્યા હતા સાક્ષાત્કાર
તમને એ તો ખબર જ હશે કે મહારાષ્ટ્ર ના એક ગામ શનિ શિંગણાપુર શનિદેવ માટે એક યોગ્ય સ્થાન ધરાવે છે. તે ખૂબ જ તેજસ્વી સ્થળ છે. એ જ રીતે મધ્યપ્રદેશ…
જાણી લો આ પવિત્ર વસ્તુઓ વિશે, જે ખાધા પછી તમે કરી શકો છો પૂજન અને દરેક કામમાં પછી મળે છે સફળતા
આપણો દેશ એ ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આપણા દેશમા મોટાભાગના લોકો ઈશ્વર પર અતુટ શ્રદ્ધા ધરાવતા લોકો છે. પોતાનુ કોઈપણ કાર્ય અહી લોકો ઈશ્વરનુ નામ લીધા વગર…
શનિની સાડાસાતીની પનોતીની અસર ઓછી કરવા કરો આ ઉપાય…
માત્ર એકવાર શનિપાતાળ ક્રિયા કરો અને સાડાસાતિની પનોતીની અસર દૂર કરો. View this post on Instagram A post shared by Bhakti Darshan (@bhaktidarshan) on Jun 14, 2019 at 11:27pm PDT…
જાણો આ 7 હિન્દુ માન્યતાઓ પાછળના વિજ્ઞાન અને સ્વાસ્થ્યના કારણો!
મહામૃત્યુંજય જાપનું વિજ્ઞાન આમાં અક્ષરોનો સમન્વય એ રીતે છે કે તેના નિયમિત જાપથી સૂર્ય અને ચંદ્રના જ્ઞાનતંતુઓ કંપાય છે અને શરીરના સાત ચક્રોમાં ઉર્જાનો સંચાર થાય છે, જેના કારણે રોગપ્રતિકારક…