દુનિયામાં એક દેશ એવો પણ છે કે જ્યાં લોકો ઘરમાં રહી શકતા નથી

ભારત હોય કે દુનિયાનો કોઈપણ દેશ અહીં વસતા લોકોના મનમાં તેના સપનાનું ઘર ખરીદવા અને તેમાં શાંતિથી જીવન પસાર કરવાની ઈચ્છા તો હોય જ છે. વ્યક્તિ અમીર હોય તો તે…

રસોઈની આ ચીજથી થશે કમાલ, નહીં કરો વિશ્વાસ

દરેક વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવા માટે અનેક પ્રયત્નો કરે છે તો પણ તેને સફળતા મળતી નથી. અનેક પ્રયાસ બાદ પણ સફળતા ન મળવાનો દોષ તે તેના નસીબને આપે છે. આજે…

આ રાશિના લોકો પ્રેમ અને રૂપિયામાં રૂપિયાને વધારે મહત્વ આપે છે

કહેવાય છે કે પ્રેમ એવી ચીજ છે જે કહ્યા વિના કે કોઈ પણ સ્વાર્થ કે લાલચ વિના થઈ જાય છે.પ્રેમ કરવાનું કોઈ કારણ હોતું નથી, પણ અનેકવાર તે ખોટું પણ…

આજે પણ હનુમાનજી હાજર છે, આ પહાડ પર રહે છે.

આ જગ્યાને ભગવાન હનુમાનનું નિવાસ સ્થાન માનવામાં આવે છે, પુરાણોમાં પણ તેનું વર્ણન કરવામાં આવ્યું છે. હિન્દુ શાસ્ત્રોમાં ઉલ્લેખ મળ્યો છે કે 8 એવા લોકો છે જે ચિરંજીવી છે એટલે…

પ્રેમના સંબંધોને વધુ મજબૂત કરવા જ્યોતિષ શાસ્ત્રના આ ઉપાયો અજમાવો તમે પણ

સુખી દાંપત્ય જીવનનો આધાર પતિ-પત્ની વચ્ચેના વિશ્વાસ અને પ્રેમ પર હોય છે. જો પતિ-પત્ની વચ્ચે વિશ્વાસ હોય તો દાંપત્યજીવનમાં કોઈ જ સમસ્યા આવતી નથી. પરંતુ જો બંને વચ્ચે વિશ્વાસની ખામી…

શું તમે પણ આ પ્રકારની ગેરમાન્યતાઓ પર કરો છો વિશ્વાસ?

છોકરીઓને માસિક દરમિયાન મંદિરમાં ન જવું જોઇએ, સાંજના સમયે ઘરમાંથી બહાર કચરો ફેંકવો ન જોઇએ સહીતની અનેક પ્રકારની ગેરમાન્યતાઓ ફેલાયેલી હોય છે. પરંતુ ઘણા ઓછા લોકો આ પાછળના યોગ્ય તાર્કિક…

વાસ્તુ ટીપ્સઃ પૈસાની તંગી દૂર કરવા માટે આ રીતે વાપરો મોરપીંછ…

રાજા જેવો ઠાઠ આપતું મોરપીંછ આપણા વહાલા કૃષ્ણ અને કૃષ્ણને અતિ વ્હાલું મોરપીંછ. આપણે સૌ જાણીએ છીએ કે કૃષ્ણે મોરપીંછને મસ્તક પર ધારણ કર્યું. મોરનું પીછું સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે…