લક્ષ્મણજીએ વનવાસમાં રામની સેવામાં પસાર કર્યો સમય, જાણો 14 વર્ષ સુધી શું કર્યું ઉર્મિલાએ…

લક્ષ્મણજીએ વનવાસમાં રામની સેવામાં સમય કર્યો પસાર, જાણો 14 વર્ષ સુધી શું કર્યું ઉર્મિલાએ…. પૌરાણિક માન્યતાઓ અનુસાર જ્યારે જ્યારે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર જન્મ લીધો છે ત્યારે ત્યારે શેષનાગએ પણ…

આ મંદિરમાં થાય છે શિવજીના હ્રદય અને ભુજાઓની પૂજા, અચૂક કરો દર્શન

ઉત્તરાખંડમાં શિવજીના પાંચ ખાસ મંદિર છે, જેને પંચ કેદાર કહેવામાં આવે છે. તેમાં કેદારનાથ, તુંગનાથ, રૂદ્રનાથ, મધ્યમહેશ્વર અને કલ્પેશ્વર મંદિર સામેલ છે. તુંગનાથ મંદિર રૂદ્રપ્રયાગ જિલ્લામાં લગભગ ત્રણ હજાર છસો…

આ પ્રકારની પાંચ તકલીફો દૂર થાય છે ,હનુમાન ચાલીસાના પાઠ કરવાથી

કળિયુગમાં ભગવાન શ્રી રામના ભક્ત ભગવાન હનુમાન એવા સાક્ષાત અને જાગૃત ભગવાન છે જે થોડીક પૂજાથી પ્રસન્ન થઈને તેમના ભક્તોના કષ્ટોનું ઝડપથી નિવારણ કરે છે. હનુમાનજીની પૂજા કરવાથી સુખ, શાંતિ,…

શુક્રવારે રાત્રે કરો માતા લક્ષ્મીનો આ ઉપાય, ઘરમાં વરસોના વર્ષ રહેશે બરકત

હિન્દૂ ધર્મમાં શુક્રવારનું ખાસ મહત્વ છે કારણ કે આ દિવસે ધન તેમજ સંપન્નતાની દેવી માતા લક્ષ્મીને સમર્પિત હોય છે માન્યતા છે કે આ દિવસે અમુક કામ કરવાથી માતા લક્ષ્મીની કૃપા…

આ દિવસે શ્રીકૃષ્ણએ અર્જુનને ધર્મ અને કર્મનો ઉપદેશ આપ્યો હતો

હિંદુ ધર્મ માટે સૌથી પવિત્ર દિવસ ગીતા જયંતી છે. માગશર મહિનાના સુદ પક્ષની એકાદશીએ જ શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. એટલે આ પર્વ 14 ડિસેમ્બરના રોજ ઊજવવામાં આવશે. મહાભારત…

દુનિયાના 10 સૌથી સુંદર એરપોર્ટને માટે કરાયેલા ખર્ચને જાણીને તમે ચોંકી જશો, જાણો ખાસિયતો

કતારની રાજધાની દોહામાં હમાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને વિશ્વનું શ્રેષ્ઠ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેણે સિંગાપોરના ચાંગી એરપોર્ટને ટોચ પરથી હટાવી દીધું છે. જણાવી દઈએ કે ચાંગી એરપોર્ટ સતત આઠ વર્ષ…

ઈચ્છિત ફળ મેળવવા આ રીતે કરો શિવલિંગ પર અભિષેક, મળશે એવા ફળ કે જાણીને રહી જશો દંગ

ભગવાન શિવ ની પ્રથા ટૂંક સમયમાં ફળદાયી નીવડે છે. સુખની ઈચ્છા કરવા અને દુઃખ દૂર કરવા માટે ભગવાન શિવની પૂજા કરી રહ્યા છો તો શિવ પૂજા સાથે જોડાયેલા આ નિયમો…