પોરબંદર નામ બે શબ્દોની સંધિ વડે બનેલું છે: “પોરઇ”, સ્થાનિક માતાજીનુ નામ અને “બંદર” એટલે કે પોર્ટ. આ શહેરને ‘સુદામાપુરી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. સુદામા કૃષ્ણ ના બાલસખા હતા જે અહીં નિવાસ કરતા.

image soucre

રાજાશાહી પોરબંદર (ઇ.સ. ૧૬૦૦ પછી)

પોરબંદર રજવાડું

image soucre

અંગ્રેજ શાસન સમયમાં પોરબંદર રજવાડું હતું. રાજ્યકર્તાઓ જેઠવા વંશના રાજપૂત રાજાઓ હતા, જેમણે ૧૬મી સદીના મધ્યભાગમાં રાજ્ય સ્થાપ્યું હતું.રાજ્યનું ક્ષેત્રફળ ૧૬૬૩ ચો. કિ.મી. ૧૦૬ ગામડાઓ અને વસ્તી ૧,૦૦,૦૦૦ ઉપર (ઇ.સ. ૧૯૨૧) હતી. રાજ્યકર્તાને “મહારાજા રાણાસાહેબ”નો ખિતાબ અને ૧૩ તોપની સલામી હતી.

કિર્તિ મંદિર (મહાત્મા ગાંધીની જન્મભુમી)

image source

સુદામા મંદિર

image source

ભારત મંદિર

image soucre

ગાયત્રી મંદિર

image soucre

રોકડીયા હનુમાન મંદિર

image source

પક્ષી અભ્યારણ

image soucre

રાણાસાહેબનો મહેલ

image source

ચોપાટી

image source

સત્યનારાયણનું મંદિર

image source

કમલાનહેરૂ બાગ

image source

શ્રીહરી મંદિર

image source

તારા મંદિર

image source

મને લાગે કે મજા આવી હશે ફોટા જોઇને

By Gujju