Category: અધ્યાત્મ

કર્ક રાશિના લોકોની રાહ જોવાના કલાકો પૂરા થઈ ગયા છે, બધા કામ થઈ જશે; જાણો તમારી કુંડળી

શુક્રવારે વૃષભ રાશિના જાતકોને તેમની ઓફિસમાં પ્રમોશન મળવાની પૂરી સંભાવના જોવા મળી રહી છે, વિદેશી કંપનીઓમાં કામ કરનારાઓનું પ્રમોશન નિશ્ચિત છે. સાથે જ વૃશ્ચિક રિટેલ વેપારીઓએ ચિંતા ન કરવી જોઈએ,…

નવરાત્રી દરમિયાન આટલું કરશો તો કયારે પણ ધન નહી ખુટે

આપણા પ્રાચીન ગ્રંથોમાં એવા અનેક મંત્ર અને ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે કે જેને અમલમાં મુકવાથી જીવનની દરેક સમસ્યા દૂર થઈ જાય છે. પરંતુ આ ઉપાયો ત્યારે જ ફળ આપે…

આ રાશિઓ માટે આજનો દિવસ છે ખૂબ જ ખાસ, મળી શકે છે સારા સમાચાર; તમારી રાશિ વાંચો

મેષ- મેષ રાશિના જાતકો જે નોકરીની શોધમાં છે અને અરજી પણ ભરે છે, તેમને થોડો સમય રાહ જોવી પડશે. ધંધાનો પણ એક નિયમ છે કે ગ્રાહકોની માંગ પ્રમાણે માલ રાખવો…

શારદીય નવરાત્રી એટલે કે આસો મહિનામા આવતી નવરાત્રીનું એક આગવું મહત્ત્વ

આજથી શક્તિપૂજાના મહાપર્વની શરૂઆત થઈ ગઈ છે. વર્ષના સૌથી મોટા તહેવાર એવા નવરાત્રિનો જોરશોર સાથે શુભારંભ થઈ ચુક્યો છે. આ તહેવારની ભારે ઉત્સાહ અને ભક્તિભાવપૂર્ણ રીતે ઉજવણી કવરામા આવશે. આ…

આશાપુરા માતાજીના પવિત્ર નોરતાનો મહોત્સવ શરૂ થઈ ગયો

માતાનો મઢ ગુજરાતના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું પ્રસિદ્ધ દેવી સ્થાન છે. કચ્છના મોટા શહેર ભૂજથી આ મંદીર 80 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં બિરાજમાન મા આશાપુરા કંઈ કેટલાકે કુળોના…

ગાયત્રી મંત્ર જાપથી સાધક કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાંથી નિર્ભયતાથી ઊગરી શકે છે.

યુગશક્તિ મા ગાયત્રીના નામ સ્મરણથી જ શક્તિનો સંચાર ઉત્પન્ન થયાની અનુભૂતિ થાય છે. જગતપિતા બ્રહ્માના પરમતપથી જ ગાયત્રી, સાવિત્રી પ્રગટ થયાં છે અને તેઓ બ્રહ્માજીના પત્ની સ્વરૂપે સ્થાન પામ્યાં છે.…

બુધવારે આ રાશિના જાતકોને મળશે વિદેશ યાત્રાની તક, જાણો તમારી કુંડળી

મેષ – આ રાશિના જાતકોને રોજીરોટી કમાવવા માટે નવા સ્ત્રોત મળશે, વિચારવામાં સમય ન બગાડો પરંતુ તેમાં જોડાઓ. બિઝનેસ કરશો તો પડકારો, પડકારોથી શું ડરવું, પરંતુ તેનો ફાયદો પણ મળશે.…