નવરાત્રી દરમિયાન આટલું કરશો તો કયારે પણ ધન નહી ખુટે
આપણા પ્રાચીન ગ્રંથોમાં એવા અનેક મંત્ર અને ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે કે જેને અમલમાં મુકવાથી જીવનની દરેક સમસ્યા દૂર થઈ જાય છે. પરંતુ આ ઉપાયો ત્યારે જ ફળ આપે…
All for One one For All
આપણા પ્રાચીન ગ્રંથોમાં એવા અનેક મંત્ર અને ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે કે જેને અમલમાં મુકવાથી જીવનની દરેક સમસ્યા દૂર થઈ જાય છે. પરંતુ આ ઉપાયો ત્યારે જ ફળ આપે…
મેષ- મેષ રાશિના જાતકો જે નોકરીની શોધમાં છે અને અરજી પણ ભરે છે, તેમને થોડો સમય રાહ જોવી પડશે. ધંધાનો પણ એક નિયમ છે કે ગ્રાહકોની માંગ પ્રમાણે માલ રાખવો…
આજથી શક્તિપૂજાના મહાપર્વની શરૂઆત થઈ ગઈ છે. વર્ષના સૌથી મોટા તહેવાર એવા નવરાત્રિનો જોરશોર સાથે શુભારંભ થઈ ચુક્યો છે. આ તહેવારની ભારે ઉત્સાહ અને ભક્તિભાવપૂર્ણ રીતે ઉજવણી કવરામા આવશે. આ…
માતાનો મઢ ગુજરાતના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું પ્રસિદ્ધ દેવી સ્થાન છે. કચ્છના મોટા શહેર ભૂજથી આ મંદીર 80 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં બિરાજમાન મા આશાપુરા કંઈ કેટલાકે કુળોના…
યુગશક્તિ મા ગાયત્રીના નામ સ્મરણથી જ શક્તિનો સંચાર ઉત્પન્ન થયાની અનુભૂતિ થાય છે. જગતપિતા બ્રહ્માના પરમતપથી જ ગાયત્રી, સાવિત્રી પ્રગટ થયાં છે અને તેઓ બ્રહ્માજીના પત્ની સ્વરૂપે સ્થાન પામ્યાં છે.…
નવરાત્રિના નવ દિવસોમાં દેવી માતાની પૂજા કરવાનો વિશેષ નિયમ છે. કલશ સ્થાપિત કરવા અને જ્યોત પ્રગટાવવા ઉપરાંત લોકો નવ દિવસ ઉપવાસ પણ રાખે છે. આ નવ દિવસો દરમિયાન દેવી દુર્ગાના…
ટી-20 ફોર્મેટના વિશ્વના ટોપ 5 બેટ્સમેનઃ ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી ટી20 વર્લ્ડકપ 2022નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ અગાઉ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર માર્ક વોએ ટી-20 ઈન્ટરનેશનલના ટોચના પાંચ ખેલાડીઓને…